________________
તત્વને પ્રકાશ કરનાર અને સધળાં કર્મોનો નાશ કરીને પરમ પદને પામેલે એવો જિર્નાક, જેનમતમાં દેવરૂપે મનએલે છે,
ઉપર જણાવેલા પ્રત્યેક વિશેષણનો વિગતવાર અર્થ આ પ્રમાણે છે – રાગદ્વેપ વિનાને
રાગ એટલે લોભ અને દંભ દેવ એટલે ક્રોધ એ અભિમાન બન્ને વિનાને અર્થાત્ તદન વીતરાગ. મહામહને હણનારે
મોહ અટલે મેહનીય કર્મ વિશે થએલો એક પ્રકારનો આત્મવિકાર છે, જે દ્વારા હિંસાને પણ ધમરપે જણાવનારા શાસ્ત્રને સુશાસ્ત્ર માની તેમાં કહેલી રીતોથી મુક્ત અને શાંતિ મેળવવાનો વ્યાડ થાય છે. ઉપર જણાવેલા રાગ, દ્રુષ અને મેહ એ ત્રણેને જીતવા વિ જ કરી છે. એ જ સંસારના ફેરામ મુખ્ય કારણ છે માટે જ એને શાસ્ત્રમાં મુક્તિનાગના રેકાર કહ્યા છે. “જે એ ત્રણે ન હોત તો કોઈને દુઃખ કેમ થાત ! સુખથી અચ કોણ પામત? અને મેક્ષને કણ ન મેળવત” જિન દેવમાં રાગ, દેષ અને મોહ-એમાંનું એક પણ નથી. કારણ કે, “ રાગની નીશાની શ્રી રંગ છે. દેશની નીશાની હથિયારો છે અને મોહની નીશાની કુત્રરત્ર અને કુશાસ્ત્રનું વિધાન છે” નિંદ્ર દેવમાં એમાંનું એક પણ નીશાન જણાતું નથી માટે જિદ્ર દેવ જ રાગ, દ્વેષ અને મેહ વિનાના છે. આ વિશે દ્વારા જિનેન્દ્ર દેવને અપાયાપરમ (અપાય એટલે રાગ, દેવ અને મહ. અપગમ એટલે દૂર થવું) નામને અતિશય સુટ થાય છે અને વીતરાગપણું પણ એમનું જ છે-એમ જણાવાય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનવાળે.
કેળ એટલે બીજા કોઈની અપેક્ષા વિનાનું અથવા પૂરેપૂરું. જેનું મને અને દર્શન કેદની અપેક્ષા વિનાનું અથવા પૂરેપૂરું છે એ જિ.દ્ર દવ, કેવળજ્ઞાન અને કેવળદર્શન દ્વારા હાથમાં રહેલા આમળાની પિડે કાપવા આખા જગતની સ્થિતિને જાણે છે અને જૂએ છે. આ વિશેષણમાં જે રાનપદ પહેલું મૂકયું છે. અને દર્શનપદ બીજું મૂલું છે તેનું કારણ એ છે -- દ્વારા તેને પહેલું દર્શન અને પછી જ્ઞાન ઉપજે છે. કેવળની તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org