________________
ક્રોધ, માન, માયા અને તેને પરિહરવામાં ઉજમાળ રહે છે. ઇદ્રને દ કરે છે. ગાંઠે કાંઇ રાખતા નથી. ભમરાની પેઠે ભમી ભમીને દેશ વિનાને આહારને મારી આ વે છે. રક્ત શુદ્ધ સંયમ પળાય એવા જ એક આશયથી આહાર લે છે, વસ્ત્ર પહેરે છે અને પાત્ર પણ રાખે છે. જયારે તેને કોઈ પ્રણામ કરે ત્યારે તેઓ આશીર્વાદ આપતાં “ધર્મલાભ” કહે છે-એ ઘકારને આચાર વેતાંબર મુનિઓને છે. દિગંબરાના ચાર પ્રકાર છેઃ-કાકાબંધ મૂલબંધ, માથુરસંઘ અને ગોધ.
એ બધા ય ( ચારે) તદન નગ્ન (નાગા) રહે છે દિગંબર મુનિનો અને ખાવા પીવા માટે પાત્ર રાખતા નથી એટલે વિષ અને આચાર. તેઓના હાથે જ તેઓનું પાત્ર છે-નગનપણું અને
કરપાત્રપણું તેનું મુખ્ય નિશાન છે. એ ચારેમાં જે ફેરફાર છે તે આ પ્રમાણે છે-કા:બંઘમાં હરણને બદલે ચમરી-ગાયના વળની પીંછી વપરાય છે, મૂળ અને ગેયસંઘમાં મોરપીછ વપરાય છે અને ભાપુરસંધમાં તો મૂળથી જ કોઈ પ્રકારની પીંછી રખાતી નથી–એ તેને તેષ છે. એ બધા ય ભિક્ષા કરતી વખતે અને જમતી વખતે બત્રીશ અંતરાને તથા ચંદ મળીને પરિહરે છે, એમાંના પ્રથમના ત્રણ સંઘના સાધુઓ જનીશીર્વાદ દેતાં “ધર્મવૃદ્ધિ” કહે છે, સ્ત્રી શરીરવાળા આત્માને મુક્ત માનતા નથી, કેવળજ્ઞાનવાળાઓને જમવાની જરૂર સ્વીકારતા નથી અને કપડાં પહેરનારા મુનિની મુક્તિનો નિષેધ કરે છે. ગોખ સંધવાળા સાધુઓ તે આશીર્વાદ દેતાં “ધર્મલાભ કહે છે અને સ્ત્રીઓની મુક્તિ તથા કેવળજ્ઞાનિઓને જમવાની જફર સ્વીકારે છે. એનું બીજું નામ “યાપનય”
એ સિવાયન દિગંબરેન આચાર, ગુરૂતરત્વ અને દેવત્વ એ બધું ય તંબોની સરખું છે. તેઓનાં શાસે અને તર્કમાં પરસ્પર બીજો કોઈ ખાય ભેદ જણાતું નથી.
દેવ. નમતમાં દેવનું સ્વરૂપ આ પ્રમાણે છે:–
રાગદ્વેર વિનાને, મહાઇને હણનારે કેવળજ્ઞાન અને વાદર્શનવાળે, દેવ અને દાનના છિદ્ધથી પૂજાએલે, સત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org