________________
૩૯
જૈમિનિ—ના, એમ નહિ. અમે તે! એમ કહીશું કે, જે કાઇ પણું ઠેકાણે ટાણુંૐ ન હેાય તેને અહીં ‘ન જણાતું ' સમજવાનું છે.
+
"
જૈનભાઇ, જે ચીજ ટામુકી ન જ હેાય તે વળી જષ્ણુાતી કે ન જણાતી શી રીતે કહેવાય ? અર્થાત્ તદ્દન હયાતી વિનાની ચીજને તે ન જણાતું ' વિશેષણ શૈાભતું નથી. વળી તમે જે કાઇ પણુ ઠેકાણે કાચુંક ન હેાય ' એમ કહેા છે, એ તે અમારા લાભનું ૮ છે. કારણ કે, એ હકીકત તમે ત્યારે જ કહી શકશેા કે, જ્યારે તમે પોતે બધાં સ્થળેા જોએલાં હાય-અને જ્યારે બધાં સ્થળાને જોઇને તમે એમ કહેવા આવે ત્યારે તે અમે તમને જ સત્ત કહીએ—-એ રીતે પણ તમારા જ કહેવા પ્રમાણે સર્વજ્ઞની સાબીતી મળી આવે છે. અર્થાત્ ‘કાઇ સન જણાતા નથી માટે સત નથી ' એમ કહીને તમે સનત નિષેધ કરી શકે! તેમ નથી. જૈમિનિ॰~~ભાઇ, અમે એમ કહીશું કે, • સર્વજ્ઞ થવાનાં કારણે જણાતાં નથી ’ માટે જ કોઇ સત હોઇ શકે નહિ. તે શે વાંધા છે ?
2
.
જૈન—એ પણ તમારૂં કહેવું ખોટું છે. કારણ કે, જ્ઞાનને અને તેની પ્રગતિને અટકાવનારાં કર્મોના નાશ થવા એ સર્વજ્ઞ થવાનું કારણ છે અને એ કારણ હમેશા હયાત જ છે. એ વિષે અમે વિશેષ વિગતથી હવે પછી કહેવાના છીએ. માટે તમે એમ તે! ન જ કહી શકે! કે, સર્વઘ્ન થવાનાં કારણેા નથી માટે કાઇ સર્વજ્ઞ હાઇ શકે નહિ.'
જૈમિનિ॰ભાઇ, સર્વજ્ઞ થયા પછી એનું જગતમાં શું કામ છે ? અંતે જ પત્તા લાગતા નથી, માટે એવા નકામા સર્વજ્ઞતે અમે શા માટે માનીએ ?
૧૦ સર્વજ્ઞના કામા પત્તા આપને ન લાગે તે ભલે, પણ અમને તે એના કામને પૂરેપૂરા પત્તા મળેલા છે અને તે એ કે, સર્વજ્ઞ થયા વિના કાઇ વક્તા પૂરેપૂરું સત્ય એટલી શકતા નથી, વિવાદ વિનાની હકીકતાને કહી શકતા નથી અને કાઇ પણ ઝીણી શકતા નથી. આ જાતનાં વિધમાન હેાવાથી સર્વજ્ઞ,
વાતને અરાબર સમજી કે સમજાવી સર્વજ્ઞે કરેલાં કામે વ માનમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org