________________
માણુ નિહ છે અને એના ( પરમાણુના ) રસ, ગંધ, સ્પર્શ અને વર્ણા ૫લટતા હેાવાથી એ, અનિત્ય છે. તે તદ્દન નાનામાં નાની ચીજ છે માટે જ એનું નામ પરમ-અણુ-પરમાણુ પડયું છે. એ પ્રત્યેક પરમાણુમાં પાંચ રસમાંને કેાઇ એક રસ, એ ગંધમાંના કોઇ એક ગધ, પાંચ વર્ણમાંના કોઇ એક વર્ણ અને આડ સ્પમાંના પરસ્પર અવિરૂદ્ધ એવા બે સ્પર્શી હોય છે અર્થાત્ ચીકાશદાર અને ઉત્તે, ચીકાશદાર અને ઠંડા, લૂખા અને ઠંડા તથા લૂખા અને ઉતા–એ ચારમાંના કાઇને કાઇ એ સ્પર્શો દ્વાય છે. જો કે તે, નજરે તે દેખાય તેવા નથી તે પણ એ પરમાણુતી બનેલી ચીજથી માંડી અને અનંત પરમાણુની બનેલી ચીજ સુધીની બધી ચીજો એની ( પરમાણુની ) હયાતી જણાવવાને પૂરતી છે. એ પરમાણુઓ એટલા બધા નાના છે, જેથી એને બીજો કાઇ અવયવ ( ભાગ ) થઇ શકતા નથી અને એ બધા છૂટા છૂટા હોય છે. સ્કંધનું સ્વરુપ આ પ્રમાણે છેઃ-પરમાણુના જત્થાવાળા ભાગને સ્મુધ કહેવામાં આવે છે—એ સ્કંધમાં એથી માંડીને અનંત પરમાણુ
આ સમાએલા હોય છે, એ સ્કંધાના જુદા જુદા ભાગા થઇ શકે છે અને એમાંના કેટલાક સ્કંધા તો લઇ શકાય એવા છે, મુકી શકાય એવા છે અને વ્યવહારમાં આવી શકે એવા પણ છે. એ પ્રકારે છર સહિત ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ એમ છ દ્રવ્યો છે. એ છમાંના પહેલાંના ચાર એટલે ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ એક દ્રવ્યે છે. અર્થાત એ અંખડ દ્રવ્યો છે—એ કાઇ પણ ચીજનાં કારણ નથી તેમ કાઇ પણ ચીજ એમાંથી બનતી નથી. જીવ અને પુલ-એ એ દ્રવ્યે! તે અનેક દ્રવ્યે છે અર્થાત્ એ બે અનેક ચીજનાં કારણ છે અને એ એને જ લઈને અનેક ચીજો ખૂની રહી છે. પુદ્ગલ સિવાયનાં એ પાંચે દ્રવ્યે અમૃત છે એટલે આકાર વિનાનાં છે અને પુદ્ગલ દ્રવ્ય તે મૂત એટલે આકારવાળુ છે. અહી કદાચ એમ કહેવામાં આવે કે, જીવ-પદાર્થ ૨૫ વિનાના છે તે પણ એને ઉપયેામ-ગુણ પ્રત્યક્ષપણે જણાય એવા હાવાથી એનું ( રુપ વિનાના જીવનું) પણ હયાતપણું માની શકાય એવું છે. કિંતુ અચેતન એવા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તદન અરુપી હોવાથી એની હયાતીમાં શી રીતે આસ્થા રાખી શકાય ? એ પ્રશ્નના જવાથ્યમાં જણાવવાનું કે, જે ચીજ પ્રસક્ષણે ન દેખી શકાય એવી હૈય એ ન જ હોય એવા કાંઇ નિયમ નથી. આ સઁસારમાં પદાર્થ માત્રનું ન દેખાવું એ પ્રકારે થાય એક તે પદાર્થ તદન ન હોય
છેઃ
અને ન દેખાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org