________________
સ્પશે આઠ તે અને તે આ પ્રમાણે – | નરમ, ખરબચડે; ભારે, હળ, ઠ, ઉને; ચિકાશવાળે અને લૂખે. એ આઠ સ્પર્શોમાંના આ ચાર સ્પર્શી જ—(ચીકાશદાર, લૂખું, દંડ અને અને ઉને)–પરમાણુઓમાં હેઈ શકે છે અને મેટા મેટા સ્કામાં એ આઠે સ્પર્શી યથોચિતપણે હોઈ શકે છે. રસ પાંચ છે અને તે આ પ્રમાણે-કડવો, તીખ, કષાયેલ, ખાટો અને મધુર-ગ. “ખારે રસ મધુર રસના પેટામાં આવી જાય છે” એમ કોઈ કહે છે. અને બીજાઓ તે કહે છે કે, “ખાર રસ, એક બીજા રસના સંસર્ગથી પેદા થાય છે.” ગધના બે પ્રકાર આ પ્રમાણે છેઃ-એક સુગંધી અને બીજો દુધી. વણે પણ અનેક પ્રકારના છે. જેમકે, કાળ, નીલે, પીળે અને બે વિગેરે. એ ચારે ગુણો એટલે ૨પર્શ, રસ, ગંધ અને વણે પ્રત્યેક પુલમાં રહેલા છે, તદુપરાંત શબ્દ, બંધ સમપણું, જાડાઈ, આકાર, ખડખંડ થવાપણું અથવા છૂટા થવાપણું, અંધકાર, છો, તપ અને પ્રકાશએ બધાં પણ પુલમાં રહેલાં છે. આ જ પ્રકારની હકીકત તરવાથસૂત્રમાં પણ કહેલી છે. શબ્દ એટલે ધ્વનિ–અવાજ-થાય છે, એક બીજાની પરસ્પર ચેટી જવાની ક્રિયાને બંધ કહેવામાં આવે છે, તે બંધ, કયાંય તે કઈ પ્રોગથી થતા જણાય છે. અને ક્યાંય તે સહજ જ થતો જાય છે. જેમાં લાખ અને લાકડાને પરસ્પર બંધ હોય છે તેમ અથવા પરમાણુ પરમાણુના સંગથી પરસ્પર જે બંધ થાય છે તેમ દારિક વિગેરે શરીરમાં પણ તે તે અવયને પરસ્પર બંધ હોય છે—એ સ્પર્શ વિગેરે ચાર અને એ શબ્દ વિગેરે દસ–એમ ગાદ ગુણો પલમાં જ હોય છે. પુકલના બે પ્રકાર છે એક પરમાણુરુપ અને બીજે સ્કંધર૫ (ધરૂપ એટલે આંખે દેખી શકાય તેવા કવાળું પુદગલ.) તેમાંના પરમાણુનું સ્વરૂપ આ પ્રમાણે છે –“ પરમાણુ સુક્ષ્મ હોય છે, નિત્ય હોય છે, એમાં એક રસ, એક વર્ણ અને એક ગંધ હોય છે તથા બે સ્પર્શ હોય છે. એનું કદ એટલું બધું ઝીણું હોય છે, તેથી તે આંખે જોઈ શકાતે નથી, તે પણ એની હયાતી, એની બનેલી ચીજે ઉપરથી કળી શકાય એવી છે, એ, ચીજમાત્રનું કારણ છે અને એ છેલ્લામાં છેલ્લું કદ છે. ” પરમાશુનું પરમાણુપણું કાયમ રહેતું હોવાથી અર્થાત્ પરમાણુત્વની અપેક્ષાએ પર
૧. જુઓ તત્ત્વાર્થ સૂત્ર-અધ્યાય પાંચમાનું ૨૪મું સૂત્ર-“રાથ-વાસૌકચ્છ-થર-શાન-ભેટ-તમ-છાયા–SSતવો–સૂતવત”:–અનુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org