________________
પર
C
કેટલા કાકા જ્ઞાન, ઇચ્છા પ્રયત, અને કૈસ્ટાર વિગેરેને તથા રુપ, રસ, ગંધ સ્પર્ધા અને શબ્દ વગેરેને દ્રવ્યના ગુણા કહીને ભિન્ન તત્ત્વઅે મા છે અને હલન ચલન વિગેરે ક્રિયાઓને કર્યું' કહીને ખુદા તત્ત્વમાં ગણે છે. તથા સામાન્ય, વિશેષ અને સમવાયને પણ અલગ અલગ તત્ત્વ સજ્જ છે પરંતુ અમારા ધારવા પ્રમાણે તે એ ગુણા, ક્રિયાએ કે સામાન્ય વિગેરે તત્ત્વા જીવ અને અજીથી જુદાં હોઇ શકતાં નથી—જુદાં રહી શકતાં નથુ માટે જ અમે એ એજ તત્ત્વને બધા તવામાં અગ્રસ્થાન આપીએ છીએ..
કદાચ એમ કહેવામાં આવે કે, એ ગુણુ અને ક્રિયા વિગેરે તત્ત્વ વંદન દાં તત્ત્વા છે માટે અને તે જુદાં જ માનવાં વ્હેઇએ. તે! એ કથન વ્યાજખો નથ. કારણ કે, કાષ્ટ પણ ઠેકાણે જીવ અને અવ્યવથી જુદાં પડીને એ તત્ત્વા રહી શકતાં જ નથી—યાંય જીવ અને જ્ઞાન, એ એ તદન જુદાં જણાતાં નથી, કયાંય જીવ અને તેમાં રહેલી કાઇ પણ ક્રિયા, એ એ તદ્દન જુદાં જણાતાં નથી, તેમ ઘડા અને તેમાં રહેલું રુપ, એ એ પણ તદ્દન જુદાં જણાતાં નથી. ઉલટું એ બધાં એક સાથે જ રહેતાં જણાય છે એટલે નાન અને ક્રિયા એ બન્ને વરુપ જણાય છે અને ઘડાનું રુપ અને ધડા એ બન્ને પણ એકરુપ જણાય છે. માટે કાઇ પણ રીતે એ ગુગુ વિગેરે તત્ત્તાને જુદાં તત્ત્વા ગણવાની જરૂર નથી છાં જે તેને જુદાં જ ગણવામાં આવશે તે તે તત્ત્વ. તદ્દન નિરાધાર થઇ જશે અને એમ થવાથી એની સપતા પ ચાલી જશે.
વળી, ઐાદ્ધદર્શનમાં જે દુઃખ વગેરે તત્વો ગણાવ્યાં છે તે પણુ જીવ અને અવથી જુદાં હાઇ શકતાં નથી. ખરી રીતે તે જીવ અને અજીવ એ એ જ તત્વા આખા સંસારમાં વ્યાપેલાં છે તેથી કાઇ પણ ધૃણુ, ક્રિયા કે વસ્તુના સમાવેશ એમાં સુખેથી થઇ શકે છે. માટે એ એ પ્રધાન ત-વેથી એક પણ બીજું જુદું તત્વ ગણાવવું એ યુક્તિયુક્ત નથી. અમે તે ત્યાં સુધી પણ કહીએ છીએ કે, જે કાંઇ એ એ તત્ત્વાથી દન જુદુ જ પવામાં આવતું હોય તે ત-૩રુપ તે નથી જ~{કતુ ગધેડાના શિંગડા જેવું અસટ્રૂપ છે. આમ છે માટે જ જૈનદર્શનમાં એ એ જ તવાને મુખ્યપણે
માન્યાં છે.
પ્ર+તે જૈન દર્શન એ એ જ તવાને મુખ્ય માનતું હાય અને ખાંને ઈનકાર કરતું હેાય તે એણે જ ખીજાં~~પુણ્ય, પાપ, આસવ સઁવર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org