________________
બંધ, નિર્જર અને ક્ષએ સાવ ત વે શા માટે જણાવવાં જોઈએ? કારણ કે, એના જ કહેવા મુજબ એ સાતે ત વ છત્ર અને અજીવમાં આવી જાય એવાં છે.
ઉ૦-કેટલાક મતવાળાઓ પુણ્ય અને પાપને તદન માનતા જ નથી,
એના વિવાદને શાંત પાડવા માટે અમે અહીં એ તો માત્ર બુદ ઉલ્લેખ કરીને એને જરા વધારે સમર્થન કર્યું છે. વળી, પુણ્ય, પાપ અને આસવ, સારનું કારણ છે. સંવર અને નિરા મુક્તિના હેતુઓ છે–એ બધી હકીકતોને જરા વિગતથી ચર્ચવા માટે જ અહીં આ»વ વિગેરેને પણ જુદો ઉલ્લેખ કરે છે. એ ઉપરાંત અમારે બને કેાઈ જાતને ઉદ્દેશ એ તને જુદાં લખવામાં નથી.
આ સંબંધે બીજી પણ કેટલીક વધુ હકીકતે છે, તે બધી બીજ બીજ જૈનગ્રંથમાંથી જાણી લેવાની જરૂર છે.
કર્મનાં સારાં સારાં પુગલનું નામ “ પુણ્ય છે. નઠારાં નઠારાં પુદ્ગલોનું નામ “પાપ” છે. ન્ન, વચન અને શરીરની પ્રવૃત્તિનું નામ “આવે* છે કે, જે (પ્રવૃત્તિ) વડે કર્મનાં પુદ્ગલો ચૂયા કરે છે. એ સૂવ બે જાત છે, એક પુણ્યને હેતુ અને બીજે પાપને હેતુ. આવને અટકાવવાનું નામ “સંવર’ છે. મન, વચન અને શરીરને સંયમમાં રાખ્યાથી તથા ચતનાપૂર્વક એટલે કોઈને પણ દુ:ખન થાય એવી રીતે ચાલવાંથી, બેસવાથી, ભેજન મેળવવાથી, વસ્તુઓને લેવા-મૂકવાથી અને ખચું પાણી કરવાથી તથા ધર્મનું ચિંતન કરવાથી એ આસ્રવ રેકાઈ શકે છે એટલે વર થાય છે. એ સંવરના બે પ્રકાર છે-એકનું નામ સર્વસંવર અને બીજાનું નામ દેશવર છે. સર્વ સંવરમાં આસ્રવને તદન રોકી દેવામાં આવે છે અને દેશપંવરમાં આમ્રવને ઘડે છેડે રોકવામાં આવે છે. રાગ અને ઇંધવાળા આત્માને કે પણ પ્રવૃત્તિને, લીધે કર્મનાં પુગલ સાથે જે સંબંધ થાય છે તેને બંધ”. કહેવામાં આવે છે. જો કે, તે બધે બંધ એક જ સરઓ છે તે પણ તેના મુખ્ય ચાર પ્રકાર છેઃ–પ્રકૃ તબંધ, સ્થિતિ બંધ, અનુભાગબંઘ અને પ્રદેશબંધ. એ પ્રકૃતિબંધના મુખ્ય આઠ પ્રકાર છે –જ્ઞાનાવરણ, દર્શનાવરણું મેહનીયર અંતરાય, વેદનીય, નામ, ગોત્ર અને આયુષ.વળી એ જ્ઞાનાવરણનો બધ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org