SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીહરિભદ્રજીનો ઉદય થતે જોઈ સહજ જ જેમ શ્રી ભગવદ્દગીતામાં કહ્યું છે તેમ કપાઈ જવાય છે કે, “ ત્રિાય સાધૂનાં નિપ્રહાય ચ સુતા ઘર્માણનાથજી મને યુ યુ ” અથવા જૈન પરિભાષામાં કહીએ તે જરૂર કોઈ શાસનભત દેવે કે જેન–આચારના પુનરૂદ્ધાર માટે કોઈ દેવાશી પુરૂષને મેકલવાના પ્રસંગે કેમ જાણે શ્રીહરિભદ્રજીને જ ન મોકલ્યા હેય. શ્રીમાન હરિભદ્ર પિતાના સમકાલિક જેન–સાધુ સમાજની ઓળખાણ આપતાં “સંબોધપ્રકરણ” નામના પિતાના ગ્રંથમાં શ્રીમિત્રીના સમયની (પૃ. ૧૩–૧૮) આ પ્રમાણે જણાવ્યું છેઃ “આ જૈન સવારની સ્થિતિ. લેકે ચૈત્યમાં અને મઠમાં રહે છે, પૂજા કરવાને આરંભ કરે છે, પોતાની જાવ માટે દેવદ્રવ્યને ઉપગ કરે છે, જિનમંદિર અને શાળા ચણાવે છે, એમાંના કેઈ લેકો એમ કહે છે કે, શ્રાવકોની પાસે સૂક્ષ્મ વાત કહેવી નહિ, તેઓ મુહર્તા કાઢી દે છે, નિમિત્તે બતાવે છે, ભભૂતી પણ નાખે છે, વિવિધ રંગનાં સુગંધિત અને ધૂપત વસ્ત્રો પહેરે છે, વીઆની સામે ગાય છે, સાધ્વીઓએ લાવેલું વાપરે છે, તીર્થના પંડયા લોકોની જેમ અધર્મથી ધન સંચય કરે છે, બે ત્રણ વાર ખાય છે, તાંબલ વગેરેને ખાય છે, ઘી, દૂધ વગેરેને ગળચે છે, ફળ, ફુલ અને સંચા પાણીને પણ ઉપયોગ કરે છે, જમણ વારના પ્રસંગે મિષ્ટ આહારને મેળવે છે, આહાર માટે ખુશામત કરે છે, પૂછતાં છતાં પણ સત્ય ધર્મને બતાવતા નથી, સવારે સૂર્ય ઉગતાં જ ખાય છે, વારંવાર વિકૃતિ કરનારા પદાર્થો (ઘી, દૂધ વગેરે) ખાય છે, લેચ કરતા નથી, શરીરું ઉપરનો મેલ ઉતારે છે, સાધુઓને શુદ્ધ ચારિત્રની શ્રેણીઓ રૂપ ગણાતી ક્રિયાઓ (પ્રતિમાઓ) કરવાં લાજે છે, જેડા રાખે છે, કારણ સિવાય જ કેડ ઉપર કપડું વીંટે છે, તે જષ્ટ હોવા છતાં બીજાઓને પ્રાયશ્ચિત્ત આપે છે, થોડા ઉપકરણનું પણ પ્રતિલેખન કરવા નથી, વસ્ત્ર, શવ્યા, જોડા, વાહન, આયુધ અને ત્રાંબા વગેરેનાં પો રાખે છે, નાન કરે છે, તેલ ચલાવે છે, પગાર સજે છે, અત્તર તેલ લગાવે છે, “અમુક ગામ મારું અને અમુક કુલ મારું' એમ અમલ રાખે છે, સ્ત્રીઓને પ્રસંગ રાખે છે, શ્રાવકને કહે છે કે, મૃતકાય (કારજ) વખતે જિનપૂજા કરે અને તે છે અમદાવાદવાળી પીઠ મતખભાઇ હરજીથી મહતું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy