________________
મૃતકોનું ધન જિનદાનમાં આપી છે, પૈસાને માટે અંગ-ઉપાંગ વગેરે: સૂત્રને શ્રાવકેની સામે વાંચે છે. શાળામાં કે ગૃહસ્થના ઘરમાં ખાજો વગેરે પાક કરાવે છે, નાંદ મંડાવે છે, પિતાના હીન આચારવાળા–પૂર્વે થઈ ગએલા ગુરૂઓના દાહ સ્થળ ઉપર પીઠે જણાવે છે, બલિ કરે છે, તેઓના વ્યાખ્યાનમાં સ્ત્રીઓ તેમનાં વખાણ કરે છે, માત્ર સ્ત્રીઓની સમક્ષ પણ તેઓ વ્યાખ્યાન વાંચે છે અને સાધ્વીઓ માત્ર પુરૂષોની સમક્ષ પણ વ્યાખ્યાન આપે છે, ભિક્ષા માટે ઘરે ઘરે ફરતા નથી, મંડળીમાં બેસીને ભોજન પણ કરતા નથી, આખી રાત સુવે છે, ગુણવંત જનો તરફ ઢષ રાખે છે, કયવિક્રય કરે છે, પ્રવચનને બાને વિકથાઓ કરે છે, પૈસા આપીને નાના બાળકને ચેલા કરવા માટે વેચાતા લે છે, મુગ્ધ જનેને ઠગે છે, જિન પ્રતિમાઓને વેચે છે અને ખરીદે છે, ઉચ્ચાટન વગેરે પણ કરે છે, વિદું કરે છે, જંતર મંતર કરે છે, દેરા ધાગા કરે છે, શાસનની પ્રભાવનાને બાને લડાલડી કરે છે, સુવિહત સાધુઓની પાસે શ્રાવકને જવાની મનાઈ કરે છે, શાપ વગેરે દેવાને ભય દેખાડે છે, દ્રવ્ય આપીને અગ્ય શિષ્યને પણ વેચાતા લે છે, વ્યાજવટું કરે છે, ધીરધાર કરે છે, અવિહિત અનુષ્ઠાનોમાં શાસનની પ્રભાવના હોવાનું જણાવે છે. પ્રવચનમાં નહિ જણાવેલા તપની પ્રરૂપણ કરી તેનાં ઉજમણાં કરાવે છે, પિતાને માટે વસ્ત્ર, પાત્ર, ઉપકરણે અને દ્રવ્ય પિતાના ગૃહસ્થોને ઘરે ભેગું કરાવે છે, પ્રવચનને સંભળાવીને ગૃહસ્થ પાસેથી પૈસાની કાંક્ષા રાખે છે, જ્ઞાનકોશની વૃદ્ધિને સારૂ ધનને ભેગું કરે છે અને કરાવે છે, તે બધામાં કઈને સમુદાય પરસ્પર મળતો નથી, પરસ્પર બંધાઓમાં વિસંવાદ છે, પિતા પોતાની બડાઈ કરીને સામાચારીને વિરોધ કરે છે, બધા લેકે વિશેષ કરીને સ્ત્રીઓને જ ઉપદેશ આપે છે, યથાઈદે વર્તે છે, ધમાધમી કરે છે, ભકતના સરસવ જેટલા ગુણને પણ મેરૂ જેવડો કરીને ગાઈ બતાવે છે, બાનાંઓને બતાવીને વધારે ઉપકરણે રાખે છે, ઘરે ઘરે જઈને ધર્મકથાઓને કહેતા કહેતા ભમે છે, બધા અવનિંદ્ર છે, પિતાની ગરજ પડયે મૃદુ થાય છે અને ગરજ સથે મત્સર ધરે છે, ગૃહસ્થોનું બહુ ભાન કરે છે, ગૃહસ્થને સંયમ સખા કહે છે, ચંદરવા પંઠિયાને વધારે કર્યો જાય છે, નાંદની આવકમાં પણ વધારો કરવો ચૂકતા નથી, તેઓ ગ્રહની પાસે સ્વાધ્યાય કરે છે અને પરસ્પર તે જૂછે છે તથા ચેલાઓ માટે પરસ્પર લડી મરે છે છેવટમાં તેઓથી (હરિભદ્રજી) જણાવે છે કે,
મા સાથ નથી પણ પાયામા પકે છે“જે થયો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org