________________
ગૂજરાત પુરાતત્વ મદિરના આચાર્ય મુનિ શ્રીજિનવિજયજી જણાવે
છે કે, “ઐતઃ ફરે ચદૃ તિ નિચ હું નાતા હૈ श्रीहरिभदजीनो समय. कि महान् तत्त्वज्ञ आचार्य हरिभद्र और कुवलय.
माला' कथाके कर्ता उद्योतनसरि ऊर्फ दाक्षिण्यचिह्न दोनों (कुछ समय तक तो अवश्य ही ) समकालीन थे। इतनी विशाल ग्रंथराशि लिखनेवाले महापुरुषकी कम से कम ६०-७० वर्ष जितनी आयु तो अवश्य होगी। इस कारणसे लगभग इस्वीकी ८वीं शताब्दी के प्रथम दशकमें हरिभद्रका जन्म
और अष्टमं दशकमें मृत्यु मान लिया जाय तो वह कोई असंगत नहीं मालूम . રેતા ચિ, દમ . સ. ૭૦૦ કે ૪૭૦ (વિક્રમ સંવત ૭૫ ૮૨) ત5 મ ર સત્તા-સમય રિંગર #રતે હૈ” આ એતિહાસિક વિદ્વાનના ઉપર્યુક્ત ઉલેખ દ્વારા શ્રીહરિભદ્રજીને સમય શ્રીવીરાત તેરમો સિકે સુનિશ્ચિત થાય છે. સામાન્ય રીતે વિચારતાં એમ જણાય છે કે, ભગવંત શ્રીવીરના નિર્વાણ પછીને આ તેરમે સકે જેન આચાર, જૈન તત્ત્વજ્ઞાન અને જૈન સમાજને હાનિકર્તા હતેઈતિહાસકારે જાણે છે કે, શ્રીમાન જંબુસ્વામિના નિર્વાણ પછી જેન આચારે શિથિલ થવાની શરૂઆત કરી દીધી હતી જેને પરિણામે વીર સંવત ૬૦૮માં (વિક્રમ સંવત ૧૩૮માં ) શ્રીમહાવીરના મૂળવંશમાં બે તો પડ્યાં હતાંબર અને દિગબરત્યાર પછી પણ છિદ્રમાં વિશેષ છિદ્રો પડતાં જ જાય” એ ન્યાયે બીજે પણ વડે પડવા લાગ્યાં: વીરસં. ૮૮૨ (વિકમ ૪૧૨) માં થતાંબર તળે ઘણો ભાગ ચૈત્યવાસી નામક તડના આકાર પ્રકટ થયે. વિરમં ૮૮૬ (વિક્રમ ૪૧૬)માં “બ્રહ્મદ્વિપિક” નામના એક નવા સંપ્રદાયની સ્થાપના થઈ.
' જ્યારે શ્રીમાન હરિભદ્રસૂરિ થયા ત્યારે વિક્રમને આઠમ સિકો ચાલતો હતો અને એ ચિત્યવાસી' નામક તડ વિક્રમના પાંચમા શિકામાં પડયું હતું અર્થાત શ્રીહરિભકજી અને એ તડ-એ બે વચ્ચે લગભગ ત્રણ સૈકાને ગાળે હ. એટલા એ ત્રણ સૈકા ગાળામાં પણ એ તની ઘણી જમાવટ થઈ ગઈ હતી અને જૈન આચારને લગભગ કળિયુગના ધર્મની પેઠે કેટલેક અંશે લંગડો કરી મૂક્યા હતા. આવા જેને આચારને છુંદી નાખનારા સમયમાં
૧. જુઓ “જેનસાહિત્ય સંશોધક” ના પ્રથમ અંકમાં આવેલે “રમરિ સમયનિર્ણય ' એ નિબંધ ૨. જૂઓ શ્રી ધર્મસાગરજીત શોધિત પદાવલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org