________________
–પિટન મહાશયને રિપોર્ટ-૩ (૧૮૮૪-૧૮૮૬.) g૦ ૧૧૮.
ઉપર્યુક્ત “સમરાદિયકથા”ના આ છેવટના ઉલ્લેખમાં શ્રીહરિભદ્રજીની કૃતિને સુચવતે એમના નામને કે એમના નિશાનરૂપ “વિરહ' શબ્દને સ્પષ્ટ વા અસ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી.
૨. ઉપરના ટિપ્પણમાં જણાવ્યા પ્રમાણે શ્રીહરિભદ્રજીની કૃતિ તરીકે “સમરાદિત્યકથા ”ને ન ઓળખી શકાય, તે પણ ૧૩ મા સૈકામાં (૧૨૨માં) થએલા મહાકવિ શ્રી ધનપાળે પોતાની તિલકમંજરીમાં, શ્રીડેમચંદ્રાચાર્યજીના ગુરૂ શ્રીદેવચંદ્રસૂરિજીએ પ્રાકૃતમાં ગુંથેલા પિતાના શાંતિનાથ ચરિત્રમાં, પ્રભાવક ચરિત્રના પ્રણેતા શ્રીપ્રભાચંદ્રજીએ પિતાના પ્રભાવચરિત્રમાં, ઉદ્યતનસૂરિ અથવા દક્ષિણચિહ્નસૂરિએ વિક્રમ સંવત-૮૩૪માં રચેલી “પ્રાકૃત , કુવલયમાળા” માં તથા નંદનવભાનુ વર્ષે એટલે ૧૨૮૯માં થએલા શ્રીરત્નપ્રભસૂરિએ કરેલી લાખણશેઠની પ્રશસ્તિમાં (પિટર્સન મહાશયને ૩ જે રિપોર્ટ (૧૮૮૪-૧૮૮૬-g૦ ૧૧૯–૧૨૪) અર્થાત તે તે સુવિહિત ગ્રંથકારોએ પિતપતાની કૃતિમાં “સમરાદિત્યકથા' ને શ્રીહરિભદ્રજીની કૃતિ તરીકે ઓળખાવેલી છે માટે એ કથા, જરૂર શ્રીહરિભદ્રજીની કૃતિમાં અસંશયપણે ગણું. શકાય છે.
. પદર્શનસમુચ્ચય ની મેટી ટીકા કરનારે પોતાની મોટી ટીકામાં અને લધુ ટીકાકારે પિતાની લઘુ ટીકીમાં એ (પદ્દનસમુચ્ચય) - ગ્રંથને શ્રીહરિભદ્રજીની કૃતિ તરીકે ઓળખાવેલો હોવાથી એને (એ ગ્રંથ) “સમરાદિત્યથા” ની પેઠે શ્રીહરિભદ્રજીની કૃતિમાં ગણતાં કશે બાધ કે સંશય લાવવાનું નથી. તે બન્ને ટીકામાં જે જણાવ્યું છે તે આ પ્રમાણે છે –.
ઘરો પ્રતિસાર, વતુર્વાસાતપંચશારિજનાનિતગાજરત્તपकारः. x x याकिनीमहत्तरावचनानवबोधलब्धबोधिबन्धुरो भगवान શ્રીરિકgરિ: * * ઘરનામુ જાઢું બારમાળઃ ૪ ૪ પ્રથમ સ્ટોકમેનનાદ –મેટી ટીકા કરનાર શ્રીગુરુરત્નસરિ.
. " इह हि श्रीजिनशासनप्रभावना विर्भावकप्रभोदयभूरियश:-चतुर्दशशतप्रकનવાઇriામે માવાન રામ રિ:”-- ' લધુ ટીકા કરનાર શ્રીમણિભદ્રસૂરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org