________________
નામ પ્રાયોગિકી ક્રિયા છે. અને જે ક્રિયાને થવામાં કોઈ જાતના માનવી પ્ર
ગની જરૂર ન પડે એ ક્રિયાનું નામ વૈ કી ક્રિયા છે. જે સાધનામાં એ બન્ને જાતની ક્રિયાઓ થતી હોય તેનું નામ નિમિત્ત-કારણ છે અને એ જ નિમિત્ત-કારણોમાં જે અસાધારણ નિમિત્તે છે તેનું નામ અપેક્ષા-કારણ છે. ચાકડે અને ચાકડો ફેરવવાની લાકડી–એ બધામાં એ બન્ને જાતની ક્રિયાઓ થાય છે માટે એ (ચાકડે વિગેરે ) ઘડાનાં નિમિત્તે કારણે છે અને ધર્મ અને અધર્મ વિગેરેમાં માત્ર એક વૈસ્ત્રલિકી ક્રિયા થાય છે માટે એ નિમિત્ત કારણે તે છે, કિંતુ એ (ધર્મ અને અધર્મ વિગેરે) અસાધારણ નિમિત્ત. કારણ. હેવાથી એની વિશેષતા જણવવા માટે એને અપેક્ષા–કારણ કહેવામાં આવે છે. ધર્મ અને અધર્મ વિગેરે અસાધારણ નિમિત્ત કારણ છે તેનો હેતુ એ છે કે, એમાં (ધર્મ અને અધર્મ વિગેરેમાં) રહેલે ક્રિયાને પરિણામ, જીવ અને અજીવના ગતિ વિગેરેના પરિણામને પુષ્ટ કરે છે માટે જ છે. ગતિ વિગેરે ક્રિયાનાં અસાધારણ નિમિત્ત છે. જે જાતની હકીકત ધર્માસ્તિકાય વિષે જણાવી છે એ જ જાતની હકીકત અધર્માસ્તિકાય સંબંધે પણ સમજવાની છે. માત્ર ફેર એટલો જ કે, અધર્માસ્તિકાય, જીવ અને
૧. આ અધર્મ–અધર્માસ્તિકાયના પર્યાય શબ્દોની નેંધ લેતાં શ્રીભગવતીજી (વ્યાખ્યાપ્રજ્ઞ) સૂત્રના ૨૦ મા શતકના બીજા ઉદ્દેશકમાં આ રીતે જણાવ્યું છે :--
" अहम्मत्थिकायस्स गं भंते ! केवइया अभिवयणा पणत्ता?
गोयमा ! अणेगा अभिवयणा पण्णत्ता, तं जहा-अधम्मे ति वा, अधम्मस्थिकाए ति वा, पाणातिवाये जाव० मिच्छादसणसले ति वा. इरियाअसमिती-ति वा, जाव० उच्चारपासवण x असमिती-ति वा, मणअगुत्ती ति वा, वइंअगुत्ती तिवा, कायअगुप्ती-ति वा-जे. याऽवण्णे तहप्पगारा सम्वे ते अहम्मस्थिकायस्स મમિવા .”
અર્થાત - “હે ભગવન! અધર્માસ્તિકાયનાં કેટલાં અભિવચનો જણાવેલાં છે?
હે ગતમ! (એના) અને અભિવચને જણાવેલાં છે. તે જેમકે અરબ, અધર્માસ્તિકાય, પ્રાણાતિપાત-હિંસા યાવત–મિથ્યાદર્શનશલ્ય. ઈસમિતિયાત ઉચ્ચાર સાથે અસમિતિ, અગુણિ, પગનગુણિ, કાયગગુપ્રિ( ઈત્યાદિ બીજા પણ તથા પ્રકારના છે તે બે અમરતકામનાં અભિવચને છે”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org