________________
૫રસ, ગંધ અને સ્પર્શ વિગેરે ગુણ રહેલા છે. કારણ કે, આકાર અને ૫ વિગેરે ગુણોનું કાયમનું સહચરપણું છે–જ્યાં જ્યાં રુપ હોય છે ત્યાં બધે ઠેકાણે સ્પર્શ, રસ અને ગંધ પણ હોય છે અને એ રીતે ઠેઠ પરમાણુ સુધીમાં પણ એ ચારેનું સહચરપણું રહેલું છે. એ ધર્મ નામના ભાવમાં ગુણે અને પર્યો રહેલા છે માટે એને “દવ્ય' પણ કહેવામાં આવે છે. [ જે સ્વભાવ, વરતુની સાથે જ પેદા થએલું હોય તેનું નામ ગુણ છે અને જે ધર્મ, વસ્તુમાં ક્રમે કરીને પેદા થએલો હોય તેનું નામ પર્યાય છે. ] “ગુણ અને પર્યાયવાળા ભાવને દ્રવ્ય” કહેવાની હકીકત તત્વાર્થ સૂત્રમાં પણ મળી આવે છે. જેનો બીજો ભાગ ન થઈ શકે એવા પરમાણુખંડને અસ્તિ” અથવા “પ્રદેશ” કહેવામાં આવે છે અને એના સમુદાયને “કાય' કહેવામાં આવે છે અર્થાત “અસ્તિકાય’ શબ્દને સામટો અર્થપ્રદેશોનો સમૂહ – થાય છે. એ ધર્મ નામનો ભાવ આખા કાકાશમાં વ્યાપી રહેલો હોવાથી એના પ્રદેશ પણ લોકાકાશના પ્રદેશોની જેટલા હોય છે. વળી એ “ધર્મ' નામને ભાવ ગતિ કરતાં જીવ અને પુલને સહાય કરતા હોવાથી એને ઉપકારક છે અર્થાત એ, એની (જીવ અને પુલની) ગતિનું અપેક્ષા–- કારણ છે. કારણે ત્રણ જાતનાં હોય છે અને તે આ પ્રમાણે છે –
૧. પરિણામી કારણું. ૨. નિમિત્ત કારણ અને ૩. નિર્વક કારણ ઘડાનું પરિણમી કારણ માટી છે, કારણ કે, મારી પતે જ ઘડાના આકારમાં પરિણમી જાય છે–પલટાઈ જાય છે. ઘડાનું નિમિત્ત કારણુ લાકડાના કટકા અને ચાકડે વિગેરે છે, કારણ કે, એ નિમિત સિવાય ઘડાન બનાવી શકાતે નથી અને કુંભાર પિતે ઘડાને પેદા કરનાર હોવાથી એનું એ પેદા કરનારું (નિર્વક) કારણે છે. બીજા ગ્રંથમાં પણ કારણની વ્યાખ્યા આ જ પ્રમાણે જણાવી છે. જેમ કે, “ઘડાનું નિર્વક કારણ કે ભાર છે, ઘડાનું નિમિત્ત કારણ એનો ઘરાગ છે અને ઘડાનું પરિણુમી કારણ મારી છે- એ પ્રકારે કારણ માત્રના ત્રણ ભાગ થઈ શકે છે તેમાંના નિમિત્ત કારણના જે બે ભાગ છે તે આ પ્રમાણે છે. એક નિમિત્ત કારણ અને બીજું અપેક્ષા કારણુ–સંસરમાં કાણુતી બધી ક્રિયાઓ બે પ્રકારની છે –એક પ્રાયોગિકી અને બીજી વર્સસિટી-જે ક્રિયા કરતાં કોઈ પ્રકારના પ્રયોગ કરવો પડે એનું એ ક્રિયાનું)
૧. જૂઓ તસ્વાર્થ સૂત્ર–પાંચમા અધ્યાયનું ૩૭ મું સૂત્ર “સાજ-શવમ્ ફન” -અનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org