________________
૬૩
-રાખનારમાં ચૈતન્યને વિકાસ થતા જાય છે માટે પ્રાણવાયુ અને અપાનવાયુની સાથે પણ ચૈતન્યને કાષ્ઠ પ્રકારના સંબંધ હેાય એમ જણાતું નથી તેથી નાસ્તિકાથી એમ તે ન જ કહી શકાય કે, પ્રાણવાયુ અને અપાનવાયુની ખામીને લીધે મુડદામાં ચૈતન્ય જણાતું નથી. તેના સિદ્ધાંત મુજબ તા મુડદામાં પણ બધાં ભૂતાને સમુદાય રહેલી હાવાથી સ્પષ્ટપણે ચૈતન્યની પેદાશ થવી જોઇએ, કિંતુ એ રીતે ક્યાંય થતું જણાતું નથી માટે એએએ માનેલે સિદ્ધાંતુ જ ખાટ! હરે છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે એ મૃત-શરીરમાં તેજ તત્ત્વની ખામી છે એને લીધે તેમાં ચૈતન્યની હયાતી જણાતી નથી. તો એ કથન પણુ બરાબર નથી. જો એ હકીકત બરાબર હેાત તે મુડદાના શરીરમાં તેજ તત્ત્વને સંચાર થયા પછી પણ ચૈતન્યની પેદાશ કેમ થતી નથી ? માટે • તેજ તુત્ત્વના અભાવને લીધે મુડદાના શરીરમાં ચૈતન્ય જણાતું નથી ’ એ હકીકત તદન ખાટી છે અને માનવા લાયક નથી. વળી, તેે તેજ તે વાયુની ખામીને લીધે મુડદામાં ચૈતન્ય ન જણાતું હાય એમ માનવામાં આવે તે એ મુડદામાં થતા કીડાએમાં જે ચેતના શક્તિ જણાય છે તે શી રીતે જણાય ? માટે ભૂતામાંથી ચૈતન્ય બને છે’ એ હકીકત તે તદ્દન ખાટી છે. વળી ખે ભૂતામાંથી ચૈતન્ય બનતું હેાય તેા ચીજ માત્રમાં તે જણાવું જોઇએ અર્થાત્ જેવી ચેતના શક્તિ માણસામાં જણાય છે તેવી જ ઘડામાં, લેખણુમાં, અને કાગળ વિગેરેમાં પશુ જણાવી જોઇએ. કારણ કે, એ બધે ઠેકાણે ભૂતે તે રહેલાં જ છે. કદાચ એમ જણાવવામાં આવે કે, જે ભૂત શરીરના આકારને ધારણ કરે છે તેમાંથી જ ચૈતન્યની ઉત્પત્તિ થઇ શકે છે, તેથી ઘડામાં કે લેખણુ વિગેરેમાં જો ચૈતન્ય ન જણાતું હોય તે ઝુ
એ અમારી ( નાસ્તિકાની ) હકીકત ( શરીરના આકારને ધારણ કરનારા ભૂતાથી ચૈતન્ય પેદા થાય છે—એ હકીકત ) ખાટી પડતી નથી. પરંતુ ખરી રીતે વિચારતાં તે નાસ્તિકાનું એ બધું કથન તદ્દન ખાટું જણાય છે. પહેલું તે તેને એ પૂછવાનું છે કે, ભૂતા જે શરીરના આકારને ધારણ કરે છે તેમાં કારણુપે શું શું છે ? શું એકલાં ભૂતે જ છે? કે બીજું કાંઇ છે ? વા કાંઇ કારણ જ નથી ? જો એકલાં ભૂતાને જ કારણરુપે માનવામાં આવે તે! તે ચીજ માત્રમાં જ ચેતના શક્તિના પ્રાદુર્ભાવ થવા જેએ, કારણ. કે, ચીજ માત્રમાં તે જ ભૂતે! રહેલાં છે કે, જેને તમે (નાસ્તિક) ચૈતન્યનાં . અને શરીરના આકારનાં કારણભૂત માના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org