SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ વિગેરે ગુણ સ્થાનમાં વેદનીયકર્મની ગુણણી હેય છે અને તેથી જ ત્યાં ઘણાં પુદ્ગલેને ઉદય હોવા છતાં પણ પીડા તે ઘણી જ ઓછી થાય છે અને શ્રીજિનને સુખનીયનાં પ્રચુર પુદ્ગલેને ઉદય ન હોવા છતાં પણ સુખ તે ઘણું જ હોય છે. એ ઉપરથી એમ નક્કી થઈ શકે છે કે, ઘણું પુગલોના ઉદયની સાથે સુખની કે દુઃખની અધિકાને સંબંધ નથી માટે તમેએ કહેલું “ઘણું (પુગલને ઉદય ન હોવાથી એને મુદ્દલ પીડા થતી નથી” એ કથન બરાબર નથી. વળી, તમે જે કહે છે કે, “હાર કરવાની ઈચ્છા કરવી એ ભુખ છે અને એ જાતની ઈચ્છા એક પ્રકારની મૂછપ હેવાથી મોહનીય કર્મને અંશ છે. તે જે કેવળજ્ઞાની નિર્મોહ થએલા છે અને મોહની પુત્રી જેવી ભુખ શી રીતે લાગી શકે વા હોઈ શકે ? એ જાતનું પણ તમારું કથન બરાબર નથી. કારણ કે, ભુખ અને મોહે વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ જ નથી. જેમ મેહ અથવા તેના વિકારે ક્રોધ, માન, માયા અને લેભ વિગેરેને દૂર કરવા માટે તેનાથી વિરૂદ્ધ ભાવના એટલે અહીં અક્રોધી, અમાની, અભાયી અને અભી થવાનો વિચાર કર્યા કરે પડે છે તેમ કાંઈ ભુખને દૂર કરવાને માટે નિરાહારી રહેવાના વિચાર માત્રથી જ સરતું નથી. કિંતુ કાંઈને કઈ પટમાં નાંખવું જ પડે છે એ ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે, ભુખ અને મેહ વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ નથી. જે કાંઈ પણ સંબંધ હોત તે જે ઉપાયથી મેલ દૂર થાય છે એ જ ઉપાયથી ભુખ પણ દૂર થવી. જે એ. પરંતુ એ જાતનો અનુભવ કયાંય જાણ્ય, જે કે સાંભળે નથી માટે જ ભુખને મેહને અંશ ગણવાની તમારી કલ્પના વ્યાજબી નથી. અમે તે એમ કહીએ છીએ કે, કેવળજ્ઞાન થયા પહેલાની દશામાં અને કેવળજ્ઞાનની દશામાં કોઈ જાતને શરીરને લગતા વિષે ફેરફાર જણાતા નથી તો પછી જેમ તમે કેવળીને નિકાહારી માનવાનો હઠ કરે છે તેમ કેવળી થયા પહેલાં પણ એ જાતનો હઠ શા માટે નથી કરતા? એ બન્ને સ્થિતિમાં એનું આયુષ્ય તે કોઈ પણ પ્રકારે તુટયું તુટે તેમ નથી, માટે તમારી દલીલ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy