________________
ગતિ પણ સ્વભાવે કરીને છે. જેની જે અધોગતિ, ઊર્ધ્વગતિ (સ્વર્ગાદિ. ગતિ), અને તીરછી ગતિ થાય છે તે કર્મો કરીને છે અને કર્મ વિનાનાં જીની જે ઊર્ધ્વગતિ ઠેઠ લેકના ઉપરના ભાગ સુધી થાય છે તે સ્વભાવે કરીને છે. કદાચ એમ કહેવામાં આવે છે, ઉંચે જતો કર્મ વિનાને જીવ, લેકના ઉપરના ભાગ સુધી જ જઈને શા માટે અટકે છે ? એનાથી આગળ अभ नया त ? मेन। उत्तर २मा प्रभारी छ:-- सयामागधीस्विय નામનું તત્ત્વ નથી તેથી એ, વધારે ઉંચે જઈ શકતા નથી અને ધર્માસ્તિકાય વિના કોઈની પણ ગતિ થઈ શકતી નથી–એ વાત આગળ જણાવાઈ ગઈ છે–એ બધી હકીકત તરવાથના ભાષ્યમાં જણાવેલી છે. કદાચ એમ ૧. મુક્ત આત્માના ઊર્ધ્વગમન વિષે જણાવતાં તત્વાર્થસૂત્રમાં (૫૦ ૨૪૪ २१.) २॥ प्रमाणे नव्युं छे:
" तदनन्तरमेवोर्ध्वमालोकान्तात् स गच्छति । पूर्वप्रयोगा-ऽसंगत्व-बन्धच्छेदो-र्ध्वगौरवैः ॥ १ पूर्वप्रयोगःकुलालचके दोलायामिषौ चाऽपि यथेष्यते। पूर्वप्रयोगात् कर्मेह तथा सिद्धगतिः स्मृता ॥ २ असंगत्व:मृलेपसङ्गनिर्मोक्षाद् यथा दृष्टाऽप्खलाबुनः । कर्मसङ्गविनिर्माक्षात् तथा सिद्धगतिः स्मृता ॥ ३ बंधच्छेदःएरण्ड-यन्त्रपेडासु बन्धच्छेदाद् यथा गतिः। कर्मबन्धनविच्छेदात् सिद्धस्याऽपि तथेष्यते ॥ ४ ऊर्ध्वगौरवःऊर्ध्वगौरवधर्माणो जीवा इति जिनोत्तमैः । अधोगौरवधर्माणः पुद्गला इति चोदितम् ॥५ यथाऽधस्तिर्यगूचे च लोष्ट-वाय्व-ऽग्नि-वीचयः । स्वभावतः प्रवर्तन्ते तथोर्ध्वगतिरात्मनः ॥६ अधस्तिर्यक् तथोवं च जीवानां कर्मजा गतिः। ऊर्ध्वमेव तु तद्धमी भवति क्षीणकर्मणाम् ॥ ७ ततोऽप्यूर्ध्वगतिस्तेषां कस्मानास्तीति चेन्मतिः।
धर्मास्तिकायस्याऽभावात् स हि हेतुर्गतः परम् ॥ ८ अर्थातS. I. P.W.15
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org