SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ માની લેવામાં આવે કે, કર્મ વિનાના આત્માએ કંત પૂર્વના વેગને લીધે ત્યાર પછી એટલે આઠે કમેોના સમૂળગે! નાશ થયા કે તુરત જ એ આત્મા, લેાકના છેડા સુધી ઉંચે ચાલ્યા જાય છે. એના ઉંચે જવાના જે હેતુએ છે તે આ છે ? પૂ`પ્રયાગ. ૨ અસંગતા. ૩ અધિચ્છેદ અને ૪ ઊગારવ. ૧. (એ ચારે હેતુને ઉદાહરણપૂર્વક સમજે છે ) પૂર્વ પ્રયાગ:~ જેમ એક વાર ફેરવ્યા પછી કુંભારના ચાકડા એની મેળે ફર્યા કરે છે, એક વાર હવાવ્યા પછી હિંડાળેા એની મેળે હાલ્યા કરે છે અને એક વાર ફેકયા પછી ખાણ એની મેળે ણે દૂર સુધી પહોંચી જાય છે તેમ આત્માને એક વાર કમેર્માએ ફેરવેલા હેાવાથી તે અત્યારે પણ (અકર્મક દશામાં પણ) ઉંચે ગતિ કરી શકે છે. ૨ અસ ગવઃ જેમ માટીથી ખરડાએલું તુંબડુ પાણીમાં બુડી જાય છે અને પછી જેમ જેમ તે ઉપરના માટીને લેપ પીગળી પીગળીને ઉખડતા જાય છે તેમ તેમ તે ઉંચુ આવે છે અને એ કરે! તદ્દન ઉખડી ગયે તે એ તુંબડાને આપણે પાણીની સપાટી ઉપર તરતું જોઇએ છીએ તેમ જ આ આત્મા ઉપર ચોંટ ! કક્યાયાદ્રિને મળ તદ્દન ઉખડી ગયે એ, લેકની તદ્દન ઉપરની સપાટી ભણી ગતિ કરે એ સ્વાભાવિક છે. ૩ મધચ્છેદઃ જેમ એરંડાની શિંગ અને યંત્રની પેડામાં ખધને છેદ થવાથી ગતિ થાય છે તેમ ક-બંધના તદ્દન છેદ થવાથી સિદ્ધ-જીવ પણ ઊધ્વ ગતિ કરી શકે છે. ૪. ઊ ગૈારવઃ-~~ શ્રીજિનાએ કહ્યું છે કે, વેદના મૂળ ધમ, ઊગારવ છે એટલે ઉંચે જવાપડ્યું છે અને પુદ્ગલાને મૂળ ધર્મ અધાગૈારવ એટલે નીચે જવાપણું છે. ૫. જેમ ઢેકુ, પેાતાના સ્વભાવથી જ નીચે ગતિ કરે છે, તે જ રીતે વાયુ, તીર ચાલે છે, અગ્નિ અને પાણીનાં માન ઉચે ગતિ કરે છે તે જ પ્રકારે આત્માની જે એ ઊર્ધ્વગતિ થાય છે તે સ્વાભાવિક છે. ૬. જીવાનું નરક વિગેરે ભણી જવું-નીચે જવું, તીઅે જવું--મનુષ્યાદ્રિમાં જવું, અને ઉંચે એટલે સ્વર્ગાદિ ભણી જવું એ બધુ કન્ય છે અને જે, લેાકની તદ્ન ઉપરની સપાટી ભણી જવું–એ તા એને! ( રહિત જીવને) સ્વાભાવિક ધર્મ છે. છ.. કદાચ એમ પૂછવામાં આવે કે જીવ, લેાકની તદ્દન ઉપરની સપાટી મૂકીને આગળ પણ કેમ જતા નથી ? તે તેને ઉત્તર એ છે કે, ત્યાં આગળ, ગતિને નિમિત્ત ધર્માસ્તિકાય નથી અને ધો સ્તકાય વિના ગતિ થઈ શકતી જ નથી. ૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy