________________
જતા હેાવાથી એ, ત્યાં ( મેક્ષમાં ) શી રીતે સુખી હાઇ શકે ? ૧. . ઐાદ્ધ મતવાળા એમ માને છે કે, ત્યાં તેા ચિત્તના તદ્દન વિનાશ થઇ જતા હૈાવાથી આત્મા પોતે જ રહી શકતા નથી, તેા પછી સુખ તો હોયજ કર્યાંથી ? ર. સાંખ્યમતવાળા એમ માને છે કે, મેક્ષમાં સુખ હાય તેથી આત્માને શું? કારણ કે, એ પોતે ભોગવવાની શક્તિ જ ધરાવતા નથી એથી ત્યાંના આત્મા શી રીતે સુખિએ હેાઇ શકે ? એ ત્રણમાંના પ્રથમ મતવાળાને આપવાને ઉત્તર આ પ્રમાણે છે:
પહેલાં એ મતવાળાના પક્ષ ઉઠવી પછી એનું જ સમાધાન કરવાનું છે અને તે આ રીતે છેઃ—વૈશેષિક મતવાળા કહે છે કે, મેક્ષદશામાં બુદ્ધિ, સુખ વિગેરે ગુણેા નાશ પામી જતા હેાવાથી એ દશાને પહોંચેલા આત્મામાં વિશુદ્ધજ્ઞાન કે વિશુદ્ધ સુખ શી રીતે હોઇ શકે ? કારણ કે, મેાક્ષનું સ્વરુપ આ પ્રમાણે છેઃ-જીવના નવ વિશેષ ગુણા છેઃ— બુદ્ધિ, સુખ, દુઃખ, દઇચ્છા, ધર્મ, અધર્મ, પ્રયત, ભાવના અને દંષ-એ નવેના સમૂળગા નાશ થયા પછી જીવ, પોતાના સ્વરૂપમાં આવી શકે છે અને એ જીવનું પેાતાના સ્વરુપમાં આવવું એ જ મેક્ષ છે. એ નવે ગુણા એક સંતાનરુપ હેાવાથી દીવાના સંતાનની પેઠે તદ્દન નાશ પામી શકે છે. એ પ્રકારના અનુમાનમાં કોઇ જાતનું દૂષણ આવી શકે એમ નથી તેમ એ અનુમાનની સામે એને અટકાવનારૂં એવું બીજું કોઇ પ્રમાણ ણુ મળતું નથી. એ ગુણ્ણાના સંતાતને નાશ થવાને ક્રમ આ પ્રમાણે છેઃ હરહમેશ શાસ્ત્રના અભ્યાસ કરવાથી આત્માને તત્ત્વજ્ઞાનની એટલ પેાતાના સ્વપની અને સંસારના પ્રપંચની ખબર પડે છે તેમ થવાથી તેનું મિથ્યા જ્ઞાન નાશ પામે છે, મિથ્યા જ્ઞાન નાશ પામવાથી એના ( મિથ્યા જ્ઞાનના ) ફળરૂપે રહેલા રાગ વિગેરેને વિલય થાય છે, રાગ વિગેરેને નાશ થવાથી તન, મન અને વચનની નવીન પ્રવૃત્તિને અટકાવ થાય છે અને એ અટકાવ થયા પછી ધર્મ અને અધર્મની નવી પેદાશ થતી અટકે છે અને જે ધર્મ અને અધર્મ જાના છે-પૂર્વ કરેલા છે-તેને ક્ષય તે, તે દ્વારા બનેલાં શરીર અને ઇંદ્રિયા તથા શારીરિક અને ઇંદ્રિયજન્ય સુખાદિ ળ ભાગવવાથી થઇ જાય છે તથા જે ધર્મ અને અધર્મ હવે પછી ભવિષ્યમાં થએલા છે તેને ક્ષય પણ, ( તે દ્વારા મળતાં ) તેનાં પળેાને ઉપભાગ કરવાથી થઇ શકે છે એ પ્રકારે એ ગુણાના સંતાનના નાશ થવાને ક્રમ છે અને એમાં ઇંદ્રિયાથી ઉત્પન્ન થતા બુદ્ધિ, સુખ અને બીજા પણ ગુણ આવી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org