________________
૪૧
જૈનભાઇ, આપે એ સાધના જ્યાંથી મેળવ્યાં હોય ત્યાં જ એ, સર્વજ્ઞને નિષેધ કરી શકે, પરંતુ બીજે ઠેકાણે તે એ સાધના વડે સર્વને નિષેધ થઇ શક નથી અર્થાત્ એ સાધને વડે આપ સર્વજ્ઞને તદન નિષેધ કરી શકે નહિ.
જૈમિનિ—એમ નહિ. એ ( સાધતા ) તે અમે આખા સંસારમાંથી ખાળી ખેાળાને મેળવ્યાં છે અને તેથી જ આખા સંસારમાં સર્વજ્ઞના તદન નિષેધ કરીએ છીએ. કહા હવે તે નક્કો થયું ને ? જૈન—ભા, જ્યારે આપે એ સાધને આખા સંસારમાંથી ખેાળી ખેાળીને મેળવ્યાં છે, ત્યારે આપ પોતે જ સર્વજ્ઞ હોવા છતાં સર્વજ્ઞા નિષેધ શી રીતે કરી શકે ? આ તા આપને શ્રીમુખે જ અને તે પણ અનાયાસે સજ્ઞની સ્થાપના થઇ ગઇ. તેથી અમે માનીએ છીએ કે, આપ કોઇ જાતની આનાકાની કર્યાં વિના જ સર્વજ્ઞની તરફેગુ કરો. કારણ કે, હવે તો કોઇ પણ દલીલથી સજ્ઞને નિષેધ થઇ શકે તેમ નથી.
જૈમિનિ॰ભાઇ, હવે અમે સર્વજ્ઞ નથી' એમ નહિ કહીએ, પરંતુ ‘ સર્વજ્ઞ અસર્વજ્ઞ છે’ એમ કહીને સર્વજ્ઞના નિષેધ કરીશું, તે રો વાંધા આવશે ?
'
k
૧૦-વાંધા તે! મીને શા આવે, પણ એ જાતની ભાષા જ તમારા મુખમાં ગાભતી નથી. કારણું કે, પંડિત જન પરસ્પર વિરોધવાળી ભાષા એટલે નહિ. અને તમારી સર્વજ્ઞ અસર્વજ્ઞ છે' એ જાતુની ભાષા તે! તદ્દન વિરાધવાળી છે. માટે એવો શબ્દરચના વડે પણુ સર્વજ્ઞ અપાપ થઇ શકે તેમ નથી. વળી, તમે જે એમ કહે છે કે, સર્વજ્ઞ અસર્વજ્ઞ છે એમ કહેવાતે હેતુ શું છે ? શું એ સર્વજ્ઞ અપ્રામાણિક હકીકતાને કહે છે ? વા પ્રામાણિક હકીકતે,તે કહે છે કે કાંઇ પણ કહે છે ? જૈમિનિ~~~સર્વનું અપ્રામાણુક હકીકતોને કહે છે માટે એ અસર્વજ્ઞ છે. જૈન-ભાઇ, તમે તે ઘણું જ ટીક અને તદ્દન સત્ય કહ્યું. કારણ કે, એવા અપ્રામાણિક હકીકાને કહેનારાને તે! અમે પણ અસર્વન જ માનીએ છીએ. જે મહાપુક્ષ સર્વજ્ઞ હોય છે તે તો કદી પણ અપ્રામગિક શબ્દ સરખે! ય માલતે! નથી. એટલે આપતી એ દલીલ કાંઇ સર્વજ્ઞને નિબંધ કરી શકતી નથી.
S. J. P. W. 6
Jain Education International
و
For Private & Personal Use Only
www.jainelibrary.org