________________
જૈનદર્શનમાં સ્પષ્ટપણે યોજાએલા સ્યાદ્વાન કે અનેકાંતવાદના પણ આ મર્મ છેઃ સ્યાદ્વાદના અગરૂપ નયાએ પરસ્પર અથડાવાનું નથી–જ્ઞાનનયે પેાતાન માર્ગે ચાલવાનું છે, ક્રિયાનયનું ખંડન કે પોતાનું જે સમર્થન કરવાનું નથી, એ જ રીતે ભક્તિનય અને ક્રિયાનય વિષે પણ સમજવાનું છે—નયાની પરસ્પર અથડામણી થતાં જ એને ‘દુર્નય ’~~ નયાભાસ ” ને નામે એળખાવેલા છેએ દુર્નયા હારૂપ હોવાથી હૈય પણ છે. આત્મનિત્યતાના નયે આત્મઅનિત્યતાના નય તરફ પણ મધ્યસ્થ જ રહેવાનું છે...એક સુનય તરીકે તે એ કે ખીજો નય પોતાનું જ મંડન કે બીજાનું ખંડન ન કરી શકે. એ જ પ્રકારે આત્મક્રિયાના નયે આત્મક્રિયાના નય તરફ પણ વર્તવાનું છે એ નયા પરસ્પર અથડાતાં જ ‘ મિથ્યાત્વ’ કાટિમાં પેસે છે. સુનય તરીકે રહેતા જૂદા જૂદા નાના સમૂહનું જ નામ ‘ જૈનદર્શન' છે, કાષ્ઠ જૈનદર્શનને અભ્યાસી કાઇ પણ નયનું ખંડન કરી પોતાના જ ચીલા ખરા કરવા મથે નહિ અને મથે તે એ જૈનદર્શનના અનેકાંતવાદના મર્મને સમજ્યેા શી રીતે
મનાય
ભગવાન્ શ્રીસિદ્ધસેન પોતાના સમ્મતિ—સૂત્રમાં જણાવે છે —
भद्दं मिच्छायणसमूहमइअस्स अमयसायस्स । जिणवयणस्स भगवओ संविग्ग सुहा हिगम्मस्स ॥ ७०
અર્થાત્ “ શ્રી જિનવચનરૂપ ભગવાન સદા ભવત—જયવત–રહા—જે મિથ્યા દનાના સમૃહુરૂપ છે, અમૃત તુલ્ય સ્વાદવાળું છે તથા જેના મ સમજવાને સંવેગસુખની પ્રાપ્તિ આવશ્યક છે.”
આ જ હકીકતને યોગીશ્વર આનદધનજીએ આ પ્રમાણે જણાવેલી છે: જિનવરમાં સઘળાં દરણુ છે ”—તે॰સ્ત॰ગા૦૬
$6
તાત્પર્ય એ કે ‘જૈનદર્શન’ કાઇ પણ સુનયનું કે કોઇ પણ સદ્દવાદનું ખંડન ન કરી
.
રાકે-આગળ જણાવેલા એ પાંચે વાદ્ય સમજાય તા સાદરૂપ છે માટે જ અખડ
૧ કેટલાક પ્રાચીન અને અર્વાચીન પડિતા આ સિદ્ધાંતને વાસ્તવિક ર્મ પામ્યા જણાતા નથી, એથી જ એએએ એ સિદ્ધાંતને પોતપોતાના
慧
ગ્રંથમાં સંશયવાદ` ના નામે જણાવેલા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org