________________
નીય છે આ પ્રકારે એ પચે મહાવાને કે મહાભાવનાઓનો સમન્વય કરવાને છે અને મુમુક્ષુઓએ તે એ વાદના મર્મ સુધી પહોંચી પિપિતાને વિકાસ સાધવાનો છે.
“વામનું જ સર્વેકાણુથs તરતઃ |
जायतेऽवन्ध्यताऽप्येवमस्याः सर्वत्र सुस्थिता" ॥ १३५
અર્થાત્ “તે તે મહાપુરૂષોએ આપેલી એ જૂદી જૂદી દેશનાઓએ યોગ્ય ભવ્યને તે જરૂર લાભ જ કર્યો છે–માટે જ એ દેશનાઓને અહીં
અવધ્ય’ કહેવામાં આવી છે”—એ દેશનાઓ એટલે ઉપર જણાવેલી એ પાચે ભાવનાઓ)એ રીતે છેવટ શ્રીહરિભદ્રના શબ્દની ફરીવાર પણ વાત આપી આ પ્રકરણ પૂરું થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org