________________
(
જૈનદર્શન 'ના બીજા પાના ઉપર ‘ દિગખર મુનિઓને વેષ અને
,
આચાર ' જણાવેલા છે, એમાં જાવેલું છે કે, ‘(દિગબર મુનિએ) જમતી વખતે ત્રીશ અંતરાયોને તથા ચૌદ મળેને પરહરે છે” એ ચૌદ મળે આ પ્રમાણે છે:
સ્પષ્ટીકરણ—( પરિશિષ્ટ-૧.)
જમતી વખતે દિગંબર મુનિરાજ, ૧ નખ, ૨ રામ-વાળ, ૩ મૃતક— મડુ, ૪ હાડકું, ૫ ઘઉં વગેરે અનાજ, ચેોખાના દાણા, છ ખરાબ લોહી, ૮ ચામડું, ૯ રૂધિર-પરૂ, ૧૦ માંસ, ૧૧ બી, ૧૨ ફળ, ૧૩ કાંદો, અને ૧૪ ફળ-એ ચૌદ ચીજોને જૂએ તો એણે આહારનો ત્યાગ કરી દેવા. જો એ. આ ચૌદ ચીજોના દેખાવનું જ નામ ચૌદ મળ છે—મૂલાચાર, પિશુદ્ધિઅધિકાર, ગા૦ ૪૮૪ (હિંદી પૃ૦ ૧૮૯. )
એ ખત્રીશ અંતરાયે આ પ્રમાણે છેઃ
૧. કાક—મુનિ ઉપર કાગડાનું ચરકવું.
૨. અમેગ્~~~અશુચિ પદાર્થદ્વારા પગ વગેરેનું ખરડાવું. વમન—ઉલટી થવી.
3.
૪. રાધન—ભાજનના નિષેધ કરવા.
૫. રૂધિર---રૂધિરનું દેખાવું.
૬. અશ્રુપાત~~આંસુનું દેખાવું.
૭. જાવધઃ——જાનુની નીચે હાયનું અડકી જવું.
૮. જનરૂપરિતિક્રમ——જાનુ જેવડા લાકડાને ટપી જવું.
૯. નાભ્યધોનિ મન~~ ુટીથી પણ નીચે માથું નમાવીને નીકળવું. ૧૦. પ્રત્યાખ્યાતસેવના——તજેલી ચીજનું ભક્ષણ કરવું.
૧૧. જંતુધ—કાઇ જંતુના વધ થવા.
૧૨. કાકાદિપિંડહરણ—કાગડા વગેરે પક્ષ ૧૩. પિડપતન——હાથમાંથી કાળી પડી જાય. ૧૪. પાણિજંતુધ—- હાથમાં જ કાઇ જીવ મરી જાય, ૧૫. માંસાદિર્શન~~~~માંસ વગેરે દેખાય,
Jain Education International
ખાવાનું ઝડપી જાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org