SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ( જૈનદર્શન 'ના બીજા પાના ઉપર ‘ દિગખર મુનિઓને વેષ અને , આચાર ' જણાવેલા છે, એમાં જાવેલું છે કે, ‘(દિગબર મુનિએ) જમતી વખતે ત્રીશ અંતરાયોને તથા ચૌદ મળેને પરહરે છે” એ ચૌદ મળે આ પ્રમાણે છે: સ્પષ્ટીકરણ—( પરિશિષ્ટ-૧.) જમતી વખતે દિગંબર મુનિરાજ, ૧ નખ, ૨ રામ-વાળ, ૩ મૃતક— મડુ, ૪ હાડકું, ૫ ઘઉં વગેરે અનાજ, ચેોખાના દાણા, છ ખરાબ લોહી, ૮ ચામડું, ૯ રૂધિર-પરૂ, ૧૦ માંસ, ૧૧ બી, ૧૨ ફળ, ૧૩ કાંદો, અને ૧૪ ફળ-એ ચૌદ ચીજોને જૂએ તો એણે આહારનો ત્યાગ કરી દેવા. જો એ. આ ચૌદ ચીજોના દેખાવનું જ નામ ચૌદ મળ છે—મૂલાચાર, પિશુદ્ધિઅધિકાર, ગા૦ ૪૮૪ (હિંદી પૃ૦ ૧૮૯. ) એ ખત્રીશ અંતરાયે આ પ્રમાણે છેઃ ૧. કાક—મુનિ ઉપર કાગડાનું ચરકવું. ૨. અમેગ્~~~અશુચિ પદાર્થદ્વારા પગ વગેરેનું ખરડાવું. વમન—ઉલટી થવી. 3. ૪. રાધન—ભાજનના નિષેધ કરવા. ૫. રૂધિર---રૂધિરનું દેખાવું. ૬. અશ્રુપાત~~આંસુનું દેખાવું. ૭. જાવધઃ——જાનુની નીચે હાયનું અડકી જવું. ૮. જનરૂપરિતિક્રમ——જાનુ જેવડા લાકડાને ટપી જવું. ૯. નાભ્યધોનિ મન~~ ુટીથી પણ નીચે માથું નમાવીને નીકળવું. ૧૦. પ્રત્યાખ્યાતસેવના——તજેલી ચીજનું ભક્ષણ કરવું. ૧૧. જંતુધ—કાઇ જંતુના વધ થવા. ૧૨. કાકાદિપિંડહરણ—કાગડા વગેરે પક્ષ ૧૩. પિડપતન——હાથમાંથી કાળી પડી જાય. ૧૪. પાણિજંતુધ—- હાથમાં જ કાઇ જીવ મરી જાય, ૧૫. માંસાદિર્શન~~~~માંસ વગેરે દેખાય, Jain Education International ખાવાનું ઝડપી જાય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy