________________
૧૬. ઉપસર્ગ–કાઈ સંકટ આવી પડે. ૧૭. વસંપાત–બે પગની વચ્ચે કોઈ જીવ પડે. ૧૮. ભાજનસંપાત–નારના હાથમાંથી ભાણું–વાસણ પડી જાય. ૧૯ “ઉચ્ચાર–અકસ્માત ઝાડો થઈ જા, ૨૦. પ્રસ્ત્રવણ-અસ્માત પેશાબ થઈ જાય. ૨૧. અજયગૃહપ્રવેશ-અજય લોકોના ઘરમાં પ્રવેશ થઈ જાય ૨૨. પતન-મૂછ વગેરે દ્વારા પડી જવાય. ૨૩. ઉપવેશન–અકસ્માત બેસાઈ જવાય. ૨૪. સદંશકૂતરા વગેરે કરડવા દોડે. ૨. ભૂમિસંસ્પર્શ–હાથવતી જમીનને સ્પર્શ થઈ જાય. ૨૬. નિકીવન–બળો વગેરે કાઢવું પડે. ર૭. ઉદરકૃમિનિગમન–પેટમાંથી કરમિયું નીકળી પડે. ૨૮. અદા–નહિ આપેલું લેવાઈ જાય. ૨૯. પ્રહાર–પોતાને કે બીજાને પ્રહાર પડે. ૩૦. ગ્રામદાહ–ગામ બળતું હોય. ૩૧. પાકચિત્રહણ-જમીન ઉપરથી પગ દ્વારા કાંઈ લેવું પડે. ૨. કરકચિનગ્રંશુ-જમીન ઉપરથી હાથવની કાંઈ લેવું પડે.”
મૂલાચાર (પૃ ૧૯૩–૧૯૪ હિંદી.) આ બત્રીશમાં કાઈ બનાવ બને તો દિગંબર મુનિ ભજન ન કરી શકે બનાવ ભોજનમાં અંતરાયરૂપ હોવાથી એને અંતરાયરનું નામ આપેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org