________________
32
ભાગવાને બદ્લ એ માવતને પૂછ્યું કે, અરે ! એ હાથી લોકોને શી રીતે મારી શકશે ? શું એ હાથી લોકાને અડકીને મારે છે કે અડક્યા સિવાય જે મારે છે? જે અડકીને મારતા હોય તો હે માવત ! તું એને અડકેલે હાવાથી સૌથી પ્રથમ તારા જ નાશ થવા જોઇએ. જો અડક્યા સિવાય મારા હાય તા અહીંથી નાશી જતું વ્યર્થ છે કારણ કે, અડકયા સિવાય તે તે ગમે ત્યાં પણ મારી શકે છે—આ જાતની વાજ્રાળના કુતર્કમાં સાએલા તે તાર્કિક કયાંય ભાગી ન શકયા અને હાથે કરીને હાથીની સુંડમાં સપડાઇ યમના ઘરના પરણા બન્યા. જેમ, આ જાતના તો એક જીવલેણ ખંજર જેવા છે તેમ આ બધા તમારા કુતર્કો પણ તેવા જ ભયંકર અને જીવનની પ્રગતિના શત્રુ છે. ૯૧.
“ધા નાશ કરવા માટે રાગ જેવા, શમને નાશ કરવા માટે એક આપત્તિ જેવા, અભિમાનને વધારનારો, શ્રદ્ધાને નાશ કરનારા—એમ અનેક પ્રકારે એ કુતર્ક ચિત્તને ખાસ શત્રુ છે.
""
૮૭.
4.
• મુક્તિવાદી પુરૂષોને તેા કુતર્કના આગ્રહ કરવા ઘટે નહિ, તે મહાનુભાવાએ તેા શ્રુત, શીલ અને સમાધિમાં જ આગ્રહ રાખવો ઉચિત છે.” ૮૮.
“ [ તમે જે અહીં મહાત્મા કપિલ, મહાત્મા બુદ્ધ, મહાત્મા મહાવીર, મહાત્મા કણાદ, મહાત્મા ગાતમ કે મહ'માં કૃષ્ણચંદ્રના નામની ખાતર અને તેમના વચનના સમર્થન માટે લડવા ભેગા થયેલા છે-તે તમારા -
:
માહ છે, ] તેઓએ જે ‘ આત્મા નિત્યં છે’ આત્મા અનિત્ય છે પ્રમેશ્વર કર્તા હર્તા છે ’ એ પ્રકારની જુદી જુદી દેશના આપેલી છે તે બવી, તે તે વિનેયા ( શિષ્યા ) ની અનુકૂળતા તરફ લક્ષ્ય રાખીને આપેલી છે કારણ કે, એ પુરૂષો મહાત્માએ સર્વને –તા અને સંસારરૂપ વ્યાધિને નાબૂદ કરવા માટે ઉત્તમ વૈદ્યમાન હતા.” ૧૩૨.
66
જે ત્રાતાને શિષ્યને જે પ્ર.રે સમજાવવાથી આત્મજ્ઞાનના બીજનું અધાન થવાના સંભવ હોય અને તે સભવ પણ પ્રતિદિન વર્ધમાન હોય તે શિષ્યને તેઓએ તે તે પ્રકારે જુદી જુદી દિશાએ સમજાવ્યું છે, ” ૧૩૩, અથવા, કદાચ તેઓએ તા એક સરખી દેશના કરેલી હોય તેા પણ જુદી જુદી ભૂમિકા ઉપર રહેલા સાંભળનારા અને જુદી જુદી ભૂમિકા ઉપર રહેલા સમજનાર.--એ બધા પરસ્પર ભિન્ન મુદ્ધિવાળા હોવાથી સંભવ છે કે, તે એક દેશના પણ અનેક રૂપવાળી થઇ ગઇ હોય, ” ૧૩૪,
""
Jain Education International
4
For Private & Personal Use Only
www.jainelibrary.org