SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ :: ‘જુદી જુદી વાની જેમ જમનારના ચિત્તને સતાષ આપે છે તેમ દરેક સાંભળનારને તેની ( સાંભળનારની ) ચેાગ્યતા પ્રમાણે એ જુદી જુદી દેશનાએ કાંઈ ને કાં લાભ તા કરેલા છે, માટે એ દેશનાને અવય્ "" કહેતાં કશા આધ આવતા નથી. ૧૨૫ CC અથવા, તે તે કાળ વગેરેને અને નયાને લક્ષ્યમાં રાખી તેઓએ ( ઋષિઓએ ) એ જાતની જુદી જુદી દેશના આપેલી છે, માટે તત્ત્વષ્ટિએ જોતાં તેા એ દેશનાનું મૂળ સર્વજ્ઞ—દેશના છે. ” ૧૩૬ “ તેનેા ( તે તે મહાપુરૂષના) અભિપ્રાય. જાણ્યા સિવય આપણી જેવા નવા નિશાળિઆએ જે, તે જુદી જુદી દેશના ઉપર પ્રતિક્ષેપ કરે તે અત્યંત અનકર કહેવાય. ૧૩૫. "" આંધળાઓ એમ કહે કે, ચંદ્ર નથી, અથવા છે તો તે ત્રાંસા છે, ચારસ છે, લગેડી છે વા. પૂણિયા છે—આ કથનને જેટલું ખાટું માનવામાં આવે છે એ જ રીતે આપણી જેવા અહિષ્ટિ-નવા સવા વાર્દિ એ મહાપુરૂષાને પ્રતિક્ષેપ કરે વા એની દેશનાને લગતા ભેદોની કલ્પના કરે તે તેટલું જ અસંગત છે. ૧૩૮ "" 66 પણ પ્રતિક્ષેપ કરવા યુક્ત નથી, તા એ આનિઃ પ્રતિક્ષેપ ! શી રીતે સંગત ગણાય --સપુર્ણા તે મને છે કે, એ મહાપુરૂષોના અપવદ કરવા કરતાં જીભ કાપવી એ વધારે ઉત્તમ છે. ૧૩૯ << · વળી, કોઇ સાધારણ માણસને એ અ પુરૂષા કવચત્ પણ કુત્સ્ય, નિરર્થક અને અનર્થંકર ભાપણ પ્રાય: કરતા નથી, તે તે એવું જ કહે છે–જે નિશ્ચિત હેય સારવાળુ હોય અને સસારના સત્ત્વાને લાભ કરનારૂં હેય. ” ૧૪ 66 જે વિષયા અદ્રિય છે, તે બધાને નિશ્ચય ચૉગિન્નાન સિવાય થઇ શકતા નથી, માટે તેવા પરાક્ષ વિશે સંબંધે આપણા વિવદ કર્યો શા કામના? ” ૧૪૧ 6: એ અદ્રિય વિષયેાને સમ્યગ્ નિશ્રય અનુમાન દ્વારા પણ થધૂં શકતા નથી આ હકીકતને ધીધન શ્રીભર્તૃહરિજીએ પણ જણાવેલી છેઃ” ૧૪૨, CC કુશળ ન્યાયશાસ્ત્રિ અનુમાન દ્વારા . જે હકીકનને ઘણા પ્રયાસ પૂર્વક ઉભી કરે છે. તે જ હકીકતે ખીજા જગ વધારે કુશળ પડતા તદ્દન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy