________________
વિપરીત રીતે પણ સાધી બતાવે છે ” ( અર્થાત્ અતદ્રિય હકીકતાને સમજવા વા સમજાવવા અનુમાન પણ કામ આવતું નથી. ) ૧૪૩.
're
જો માત્ર હેતુવાદ ( તર્કવાદ ) દ્વારા અતીદ્રિય પદાર્થાનમાં નિશ્ચય થઇ શકતા હોત, તા આટલા વખત સુધીમાં એ તર્કજાળી પડિતા, એ વિષે જરૂર નિશ્રય મેળવી શકયા હાત.
૧૪૪;
cr
પણ કયાંય એમ બન્યું તે જણાતું નથી, માટે મુમુક્ષુ પુરૂષોએ મિથ્યાભિમાનની વેલને વધારનારા એ સૂકા તર્કવાદ છેડી દેવેદ જ જોઇએ. ” ૧૪૫.
,,
6. 6
'
કયાંય પણ કદાગ્રહ રાખવા ' એ તેા
""
મુક્તિ પામ્યા પછી તો એ બધા વાઈવવા
મુમુક્ષુ પુરૂષોને ધટે જ નહિ. અને તર્ક જાળાને છાંડવાનાં છે,
તેથી તેના આગ્રહ કર્યાથી શું ? ” ૧૪૬,
66
માટે વિચક્ષણ પુરૂષોએ વાદવિવાદ, ખંડનમંડન કે તર્કજાળને છોડી તે મોટા પુરૂષોના માર્ગના આશ્રય કરવા જોઈએ અને એ માર્ગનું ઉલ્લંધન ન થાય તેમ ન્યાયપૂર્વક વર્તવું જોઇએઃ ” ( એ માનું સ્વરુપ બતાવે છેઃ ) ૧૪૭.
'
Jain Education International
.
આપણે સાએ એટલી બધી કાળજીથી વર્તવું જોઇએ કે, આપણી પ્રવૃત્તિથી કાઇપણ જંતુને થાડા પણ ત્રાસ ન થાય, અને આપણા હાથે જીવ માત્રનું ભલું થાય તે રીતે હમેશાં પ્રયત્ન પણ કરવા જોઇએ: ૧૪૮. “ માતા–પિતા પ્રમુખ વવિડલા, દેવ, બ્રાહ્મણો અને તપસ્વી સંન્યાસીએ બધા મહાત્માઓની ઘણી કાળજીપૂર્વક આપણે પૂજા કરવી જોઈએ” ( પૂજા એટલે તેની આજ્ઞાનું પાલન ) ૧૪૯..
વળી, પોતપાતાના કર્મથી હડ્ડાએલા એવા પાપી પુરૂષો તરફ તા આપણે અનુકંપા જ રાખવી જોઇએ-તે તરફ આપણે કદી પણું મચ્છર ન ધરવા જોઇએ-એ ધર્મ સૌથી ઉત્તમોત્તમ છે.” ૧૫૦.-યાબદષ્ટિસમુચ્ચય. ઉપર જણાવેલી શ્રીહરભદ્રજીની સમન્વય શૈલી વાદિના વાદજ્વરનૅ, હિંડના હજ્વરને અને જિજ્ઞાસુઓના માહન્વરને ઉપશમાવવાને એક રામબાણું રસાયન સમાન છે. એ મહાપુરૂષે પાતાના આ એક જ ગ્રંથમાં નહિ, પણ બીજા ખીજા તત્ત્વમ્રથામાં મહાત્મા કપિલ અને મહાત્મા મુદ્દ વગેરેને નામવાર યાદ કરીને તેઓની ભિન્ન ભિન્ન દેશનાને ગંભીર મખૈ સ્પષ્ટતા પૂર્વક સમજાવેલા છે, શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં જણાવે છે કે,
તે
For Private & Personal Use Only
www.jainelibrary.org