________________
ઓને પણ ઉપયોગ કરી રહ્યો છે અને છેવટ એ રીતે નહિ માનનારાને “વાવાળાઃ ” કહેતાં પણ ચૂકતા નથી. આ તરફ જેન–આચાર્યો પણ પિત પિતાના તર્કમાં એ જ ઈશ્વર-ભક્તિથી પ્રેરાઈ તેને “અર્જાનું બિરૂદ આપવા તનતોડ પરિશ્રમ કરી રહ્યા છે, એ જ માટે તર્ક અને યુક્તિઓનો વરસાદ વરસાવી રહ્યા છે, કતાંપણાની માન્યતામાં ઈશ્વરનું ઇધરપણું જતું રહેવાની ભક્તિ બતાવી રહ્યા છે અને એ માન્યતાને “ફના દેવાવિરતના યુઃ” એમ કહીને બને તેટલી રીતે વર્ગવી રહ્યા છે. એ જ પ્રકારે પ્રકૃતિવાદને માનનારા સાંખે, ફૂટસ્થવાદને માનનારા નૈયાયિક, પરિણામવાદને માનનારા જેન, માયાવાદને માનનારા વેદાંતિઓ, અસર્વસવાદને માનનારા મીમાંસ અને ક્ષણિકવાદને માનનારા બેદ્ધિવાદિઓ એક બીજાનું ખંડન કરીને માત્ર તર્કદારા જ કેમ જાણે છે તે અતીડિયપદાર્થોનું સ્વરૂપ સમજતું હોય એમ માની પાતપિતાના શાસ્ત્રમાં તે તે મહાપુનાં પવિત્ર નામની રક્ષાના બાને, ન્યાયને નામે મધના વર્તમાન ધારાશાસ્ત્રિઓની પેઠે જીવતડ પરિશ્રમ કરી રહ્યા છે. પરંતુ શ્રીહરિભદ્રજી જણાવે છે તેમ એ તર્ક –પરિશ્રમ કે વાયુદ્ધથી કદી પણ કઈ અતીંદિય પદાર્થોને નિર્ણય મેળવી શકાતું નથી–એ તકતકિ તો માત્ર કલ્પના-શક્તિને ખીલવવાનું જ એક એવધ સિવાય બીજું કશું નથી, માટે એ તર્કની મૃગતૃષ્ણામાં મુંઝાઈને મુમુશઓએ કદી પિતાને આત્મઘાત ન થવા દેવા જોઈએ. ગઈ કાલે જ થએલા ગિપ્રવર શ્રીયશોવિજયજી ઉપાધ્યાયજી પણ પિતાના જ્ઞાનસારમાંના જ્ઞાનાષ્ટકમાં જણાવે છે કે,
"यादान प्रतिवादांध वदन्तोऽनिश्चितांस्तथा ।
तत्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद् गता॥ ४. અર્થાત્ “પરસ્પર વાદ અને પ્રતિવાદ કરતા લોકો ઘાંચીના બળદની પિ ભમ્યા જ કરે છે- પણ તત્વને છેડે મેળવી શકતા નથી ”—એક જણ આત્માને વ્યાપક બનાવવાની યુક્તિઓ લડાવે, બીજો જણ આત્માને દેહવ્યાપી સાબીત કરવાની પોતાની તરંગવતી લહેરના ફુવારા છેડે, ત્રીજો વળી, વેદની કૃતિઓના જ પ્રામાણ્ય માટે ફાતિ ચેત, તન્ન” “રૂતિ વૈત, ત” એમ ક્યાં કરે વેદના અપ્રામાણ્ય માટે દિવસના દિવસે સુધી બેલાય તેટલું લખી નાખે, પાંચ જણ સ્વતઃ પ્રામાણ્ય અને પરત: પ્રામાણ્ય માટે હજારે શ્લેક બનાવી નાખે અને છઠ્ઠો તાર્કિક આત્માની અક્રિયતાને સાબીત કરવા પાર વિનાની પ્રક્રિયાઓ કહી નાખે–એ રીતે દરેક વાદિઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org