________________
શાસન કે બીજું કઈ શાસન મિથ્યાશ્રુત જેવું છે”- આ હકીકતને સમજી શકનારા મુમુક્ષઓ જ શ્રીહરિભદ્રના એ અપૂર્વ આશય સુધી પહોંચી પિતાનું હિત સાધી શકે છે અને બાકીના તો કુતંક અને કદાગ્રહ કરી ધર્મને નામે ધર્મમહને વધારી પોતાનો પ્રવાસ પૂરો કરે છે. કદાચ એમ પૃધ્યામાં આવે કે, આત્મા, ઈશ્વર, કર્મ કે સંસારાદિની વ્યવરથાને પૂરેપૂરો નિર્ણય થયા વિના મુમુક્ષુ પ્રાણી પણ પિતાનું હિત શી રીતે સાધી શંકરે તેને જવાબ શ્રીહરિભદ્રજી અને બીજા પણ ધુપ આ રીત જ વાળે છે:
જ્ઞાન હેતુવાન પાર્થ ચાતીઝિયાઃ |
wાર્જનૈતાવતા ગ્રાશેઃ શ્રત તેનુ નિશ્ચયઃ” | ૨૪૪
"यत्नेनाऽनुमितोऽप्यर्थः कुशलैरनुमातृभिः । - મયુરતાપપરત ” { રે
“જ્ઞાન” “ વાન” અનુમાનધાન સાથં ચ મતથા શર્વાદઃ “શાન તાવતા” “શૈઃ ” તાર, “ શ્રતઃ રાત તેવું નિશ્ચયઃ-સવામ” તિ. ૨૪૪ “ચસ્નેન મનુમિતisf અર્થ:” અરયાવનારા “સૈ-મામાકૃમિ ” બવથા – મયુર -શઃ” ચવચારિત્ર, બચાવાયતે” બતથfaifકરા.” ૨૪૨
અર્થાત–“સર્વા, આત્મા, ઈશ્વર કે બીજા એવા અતીદિય પદાર્થોના સ્વરૂપનો નિર્ણય જે માત્ર અનુમાન-વાદ દ્વારા થઈ શકતા હતા તે તાર્કિક પુરૂએ એ વિના નિર્ણય કયારે થ કરી લીધા છે. આ કુરાલ તાર્કિક પિતાનાં ભેજની તરગાવી દારા જે જાતને એ અતીતિય પદાર્થોને લગતા નિર્ણય બાંધે છે, ત્યારે તેનાથી ચડિયાતા બીન વધારે કુશળ તાકે એ નિર્ણયને પિતાના યુક્તિબળથી ઉથલાવી નાખી તદન વિપરીત રીતે જ
સ્થાપિત કરે છે ”—એ તકતક પણ મુષ્ટામુષ્ટિ જેવું જ એક પ્રકારનું વચ્ચે યુદ્ધ સિવાય બીજું કશું નથી. ઉદયન જેવો પ્રચંડ તાર્કિક પિતાની કુસુમાંજલિમાં ઇશ્વર-ભક્તિથી પ્રેરાઈ તેને “ સર્વકર્તા' નું બિરૂદ આપવા મથી રચે છે, એ માટે છૂટથી તંક અને અનુમાનેને વેરી રડ્યા છે, વેદની કૃતિ
૧ મહર્ષિ ભતૃહરિજી. શ્રીહરિભદ્રજીએ યોગદષ્ટિસમુચ્ચયમાં ૧૪ લોક–જે અહીં ઉપર ટાંકેલે છે–આપે છે તે એ ધીધન ભર્તુહરિજીનો જ છે(વીના 1 મહિ૦ ટી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org