SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org છીએ અને શ્રીહરિભદ્રજીની સમતાના સાક્ષાત્કાર પણ એ જ ગ્રંથની પ્રત્યેક પક્તિમાં સહૃદય વાંચનારને જરૂર થઇ શકે છે. એ મહાપુરૂષના પુણ્ય યશેગુણનું સ્મરણુ સુદૃઢરીતે પ્રતીત થાય, એ ઉદ્દેશથી એમના ગ્રંથ-રાશિને પણ નામગ્રાહ અહીં સૂચિત કરીએ છીએઃ શ્રીહરિભકૃત ગ્રંથાની સૂચી: ટીકાકારનું નામઃ k ગ્રંથનામઃ અનુયાઞઢારસ્ત્રવૃત્તિ. સંવાદી ઉલ્લેખઃ જૈનગ્રંથાવલી પૃ૦ ૪૪. ૧. શ્રીહરિભસૂરિજી ‘ ચૈત્યવાસી સંપ્રદાયના હતા કે નહિ? એ વિષે કાં વિશેષ માહિતી મળી શકતી નથી, તો પણ સા કુમારપાળના સમસમયી શતા↑ સોમપ્રભસૂરિ, એમના પોતાના શતા-કાવ્યમાં શ્રીહરિભદ્રસૂરિજીને ‘અન્નનું દાન દેનાર’ તરીકે વર્ણવે છે, એ ઉપરથી આપણે એમ કલ્પી શકીએ કે, એ કદાચ ‘સુધારક–ચૈત્યવાસી’ હાય (?) એ વિષે સેમપ્રભુસૂરિના ઉલ્લેખ આ પ્રમાણે છેઃ :" कामद ! -- शङ्खवादनपुरस्सरं प्रातर्लोकानां स्व-परशास्त्र संशयच्छेदनरूपान्, मध्याह्ने दुःस्थितानां यथाभीष्टभोजनપ્રાપ્તિ પાન, વરાહે પ્રતિમાધિનાં વવિનોદ્દાંય (જામાન્) સ્વાતિ કૃતિ ( જામવ્ 1 )”—રતાર્થી-Rsિ૦૪૦ ૧૮. ik અર્થાત્ “ પ્રાતઃકાળે શ્રીહરિભદ્રસૂરિજી ખાદ્દઘોષપૂર્વક લૉકાના શાસ્ત્રવિષયક સંદેહને તોડવાના અભિલાષાને, અપેારે ગરી અે યથાભીષ્ટ ભોજન મેળવવાના અભિલાષાને અને સાંજે પ્રતિવાદિના વાદવિવાદરૂપ અભિલાષાને પૂરતા હતા માટે તે ‘ કામદ’( કામને–અભિલાષાને-દેનાર) છે.” . ' ૨. શ્રીહિરભસૂરિજીએ પોતાના પ્રત્યેક ગ્રંથમાં પ્રાયઃ છેવટ વિરહ' શબ્દના પ્રયોગ કરેલા છે, તેનું કારણ પ્રભાવકચરિત્રમાં આ પ્રમાણે જણાવેલુ છે. પ
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy