________________
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
છીએ અને શ્રીહરિભદ્રજીની સમતાના સાક્ષાત્કાર પણ એ જ ગ્રંથની પ્રત્યેક પક્તિમાં સહૃદય વાંચનારને જરૂર થઇ શકે છે. એ મહાપુરૂષના પુણ્ય યશેગુણનું સ્મરણુ સુદૃઢરીતે પ્રતીત થાય, એ ઉદ્દેશથી એમના ગ્રંથ-રાશિને પણ નામગ્રાહ અહીં સૂચિત કરીએ છીએઃ
શ્રીહરિભકૃત ગ્રંથાની સૂચી:
ટીકાકારનું નામઃ
k
ગ્રંથનામઃ
અનુયાઞઢારસ્ત્રવૃત્તિ.
સંવાદી ઉલ્લેખઃ
જૈનગ્રંથાવલી પૃ૦ ૪૪.
૧. શ્રીહરિભસૂરિજી ‘ ચૈત્યવાસી સંપ્રદાયના હતા કે નહિ? એ વિષે કાં વિશેષ માહિતી મળી શકતી નથી, તો પણ સા કુમારપાળના સમસમયી શતા↑ સોમપ્રભસૂરિ, એમના પોતાના શતા-કાવ્યમાં શ્રીહરિભદ્રસૂરિજીને ‘અન્નનું દાન દેનાર’ તરીકે વર્ણવે છે, એ ઉપરથી આપણે એમ કલ્પી શકીએ કે, એ કદાચ ‘સુધારક–ચૈત્યવાસી’ હાય (?) એ વિષે સેમપ્રભુસૂરિના ઉલ્લેખ આ પ્રમાણે છેઃ
:" कामद ! -- शङ्खवादनपुरस्सरं प्रातर्लोकानां स्व-परशास्त्र संशयच्छेदनरूपान्, मध्याह्ने दुःस्थितानां यथाभीष्टभोजनપ્રાપ્તિ પાન, વરાહે પ્રતિમાધિનાં વવિનોદ્દાંય (જામાન્) સ્વાતિ કૃતિ ( જામવ્ 1 )”—રતાર્થી-Rsિ૦૪૦ ૧૮.
ik
અર્થાત્ “ પ્રાતઃકાળે શ્રીહરિભદ્રસૂરિજી ખાદ્દઘોષપૂર્વક લૉકાના શાસ્ત્રવિષયક સંદેહને તોડવાના અભિલાષાને, અપેારે ગરી અે યથાભીષ્ટ ભોજન મેળવવાના અભિલાષાને અને સાંજે પ્રતિવાદિના વાદવિવાદરૂપ અભિલાષાને પૂરતા હતા માટે તે ‘ કામદ’( કામને–અભિલાષાને-દેનાર) છે.”
.
'
૨. શ્રીહિરભસૂરિજીએ પોતાના પ્રત્યેક ગ્રંથમાં પ્રાયઃ છેવટ વિરહ' શબ્દના પ્રયોગ કરેલા છે, તેનું કારણ પ્રભાવકચરિત્રમાં આ પ્રમાણે જણાવેલુ છે.
પ