________________
ગ્રંથને પ્રકાશિત કર્યો છે, પણ એને શોધવાની તકલીફ ન લીધી હોવાથી એ, ઘણે અશુદ્ધ છપાયેલે છે)-(જૂઓ પ્રસ્તુત પરિશિષ્ટમાં જ ન્યાયાવતારની ટીકાઓ વિષેનું લખાણ )
પ્રમાણમીમાંસા –કર્તા–શ્રીહેમચંદ્રસૂરિ-કુમારપાળના ધર્મગુરૂ.
ન્યાયાવતાર–મૂળકાર–શ્રીસિદ્ધસેન દિવાકર, આ ગ્રંથની ટીકાએના પરિચય માટે-જૂઓ પ્રસ્તુત પરિશિષ્ટ-ન્યાયાવતારની ટીકાઓ વિષે ઉલ્લેખ.
અનેકાંત જયપતાકા, અનેકાંતપ્રવેશ, ધર્મ સંગ્રહણી–– શ્રીહરિભદ્રસૂરિજી, જૂઓ પ્રસ્તુત પ્રસ્તાવનામાં આપેલી –“શ્રીહરિભકૃત
ની સૂચી” પૃ. ૪૫–૫૧.
પ્રમેયરત્નકેશ-કર્તા–શ્રી ચંદ્રપ્રશર રિ-(વિક્રમસંવત ૧ પ૮ એટલે વિક્રમની બારમી સદી) આ પુસ્તક જૈનધર્મપસારક સભા-- ભાવનગર તરફથી પ્રકાશિત થયેલું છે. વધુ વિગતે માટે એ મુદ્રિત પુસ્તકની અંગ્રેજી પ્રસ્તાવના જોઈ લેવી.
દિગંબર જૈનગ્રંથ: પ્રમેયકમલમાર્તડ-કર્તા-શ્રીપ્રભ.ચંદ્રસૂરિ, ૧ ૦૦૦ ક્ષેત્રમાણુ. એમને સમય આશરે વિક્રમની નવમી કે દશમી શતાબ્દી, આ ગ્રંથ પ્રકાશિત થએલ છે. - ન્યાયકુમુદચંદ્ર-મૂળકર્તા- શ્રીઅકલંકદેવ (સમય આશરે વિક્રમની આઠમી સદી) અને વૃત્તિકાર પૂક્ત શ્રીપ્રભાચંદ્રમુરિ–૧ ૧૦૦૦ લેક પ્રમાણ. - આમપરીક્ષા, અષ્ટસહસ્ત્રી-કર્તા શ્રીવિદ્યાનંદસ્વામી ગ્રં થાકાર પૂર્વોક્ત શ્રીઅકલંકદેવ (રાજવાર્તિકકાર) ના સમસમયી છે.
સિદ્ધાંતસાર– અ, ગ્રંથ વિષે અને એના કર વગેરે વિષ વિશ્વ સ્પષ્ટ જણાયું નથી. આ વિષે એક સવિસ્તર લેખ “જેહિતી” માસિકમાં આવેલું છે તેને જોવાથી આ ગ્રંથ વિષે કાંઈ ભાંગી તૂટી માહિતી મળે ખરી. ( જૂઓ જે હિતૈષીને ચૌદમો ભાગ પૃ. 1ર. )
ન્યાય વનિશ્ચયટીકા-કર્તા-શ્રી અદલકભટ્ટ-અકલંકદેવ કે અકલંકભર બને નામે એક જ વ્યક્તિનાં સૂયક છે એટલે વાયકુમુદચંદ્ર ના કર્તા અને આ ગ્રંથના કર્તા–એ બન્ને એક જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org