________________
કૃત ન્યાયબિંદુ (મુદ્રિત છે) ની ટીકા ઉપર ટિપ્પણીના કર્તા. પ્રથમ મલ્યવાદી શ્રીહરિભદ્રજીની પૂર્વે થયેલા છે. અને બીજા મલવાદી ધર્મોત્તર ને પછી થ લા છે-(જૂએ જેન સાવ સં૦ અંહ ૧ પૃ. ૫૩.) - સ્યાદ્વાદરત્નાકર—કત શ્રીવાદિ-દેવસૂરિ આ આચાર્ય વિષે જૂઓ પ્રસ્તુત નિબંધ પૃ૦ પ-ટિ પણ (૨)
રત્નાકરાવારિકા –કર્તા શ્રીરત્ન પ્રભસૂરિ–આ ગ્રંથકાર, વાદિદેવસૂરિના શિષ્ય હતા. આ વિષે વધુ માટે જુઓ ૧૦ ગ્રં૦ “રત્નાકરાવતારકા” ની અમારી પ્રસ્તાવના
તત્ત્વાર્થ –કર્તા શ્રીઉમાસ્વાતિજી -આમના ગુરુ એકાદશાંગધારી શ્રીદેાષનદિક્ષમણમુનિ હતા અને પ્રગુરૂ વાચક મુખ્ય “શિવશ્રી' નામે હતા, તથા એમના વિદાગુરૂ માવાચક મમુપાદના શિષ્ય વાચકાચાર્ય મૂલ ( ળ વ ાચા-ખૂંટનાના પ્રયતી ) હતા. એમને જન્મ
ધિકાભાં થો હતા અને એમણે આ સૂત્રને “કુસુમપુરમાં એટલે પાટલીપુત્રમાં રહીને બનાવ્યું હતું. એમના પિતાનું નામ “સ્વાતિ ' હતું, માતાનું નામ “વાસી' હતું, એમનું નેત્ર કભીષણિ હતું અને એ ઉચનગરી શાખાના હતા. (“રૂર પાવાવન') ઉચ્ચનાગરી, શાખાને આવિર્ભાવ વીરાત પ૪૭માં એટલે ક ા સૈકામાં થયેલ છે – આર્ય સુહસ્તિજી ના પટ્ટમાં થયેલા શાંતિણિક અને સિંહગિરિના સમયમાં એ ઉચ્ચનાગરી શાખા નીકળેલી છે ત્યાર પછી ૩૦ વર્ષે જ એક વીરાત પ૮૪ માં શ્રીવાસ્વામી થયેલા છે. (-જૂઓ કલ્પસૂત્રની સ્થવિરાવલી) ઉ૦ ધર્મ સાગરજી વગેરે કેટલાક પાવલીકારોએ આર્ય-મહાગરિની પર૫ માં થયેલા, બહુલ-બલિરૂહના પટ્ટ ઉપર આવેલા અને શ્યામાર્યના ગુરૂ હારિતગોત્રના શ્રીસ્વાતિને આ ગ્રંથના કર્તા તરીકે જણાવેલા છે, પણ તત્વાર્થસૂત્રી પ્રતે આવેલી પ્રશસ્તિ દ્વારા એઓનું, એ લખાણ બ્રાંત જણાય છે.
પ્રમાણવારિક-ક-અ.ચાર્ય શાંત્યાચાર્યો સિદ્ધસેન દિવાકરના ન્યાયાવતાર સત્રના પ્રથમ શેક ઉપર એક સવિસ્તર વાતિક રચેલું છેજેને પ્રમાણવાર્તિક કે તર્કવાતિ ક પણ કહેવામાં આવે છે. એ જ વાર્તક આ પ્રમાણવાતિક છે અને આ વાર્તિક ઉપર એ જ કર્તાએ “પ્રમાણપ્રમેયકલિફા” નામની ટીકા કરેલી છે-( બનારસના પંવિશાસ્ત્રિ બે .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org