________________
૧૦૦
શ્રીહરિભદ્રકૃત-ગ્રંથો (પરિશિષ્ટ–૩.) શ્રીહરિભદ્રને જીવન લખવાના પ્રસંગે અને એમના ગ્રંથોની એક વિશાળ સુચી પણ આપેલી છે ( જૂઓ પૃ. ૪૫–૫૧ ) એ “સૂચી ' ને શોધવા માટે પુર પ્રવર્તક શ્રીકાંતિવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રીચતુરવિજયજી–પુણ્યવિજયજી પાસે મોકલી હતી, તે સાહેબે જે જે આવશ્યક સુધારણુએ સુચવી છે ( એ માટે તેના અમે ઋણી છીએ) એ સૂચનાઓ જ આ પરિશિષ્ટમાં આપવાની છે.
હરિભદ્રના નવીન થશે. સંવાદક ઉલ્લેખોનાં સ્થળ. , ૧ અહેસૂડામણિ
} સુમતિગણિકૃત ગણધર સાર્ધ શતની વૃત્તિ.
પ્રતિષ્ઠા કર ૨ આઘનિર્યુક્તિ છે
શતા ૩ ભવ્ય રે નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિના શિષ્ય શ્રીહરિ૪ વરjડરીક ચં ગણિએ કરેલી પ્રશનપંદ્ધતિ.
આગળ આપે ની સૂચીમાં જે ફેરફાર કરવાનું જણાવવામાં આવ્યો છે તેને (તે સૂચીમાં આપેલા ગ્રંથ-અંક દ્વારા) આ પ્રમાણે સમજવાને છે.
અંક, ૧–આ ગ્રંથનો ઉલ્લેખ ગણધરસ તક વૃત્તિમાં છે અને આજે પણ
આ ગ્રંથ પાટણના ભંડારમાં હયાત છે. ૬-આ ગ્રંથનું પ્રમાણ ૨૨ ૮ ૦૦ લેક છે. ૭–આ ગ્રંથ વિષે નં-૬ ની એટલે લધુ ટીકાની શરૂઆતમાં શ્રીહરિભદ્રજીએ
વાવ મયા તથાએ ઉલ્લેખ કરેલ છે. ૮–આ ગ્રંથ ઉપર એક બીજી ટીકા શ્રીવર્ધમાનસૂરિની છે, તે કવચિત
ઉપલબ્ધ પણ છે ૧૮-11-૧૩–૧૭– ૮-૨૨-૨૭-૪૦-૪૧-૪૫-૫૬–આ બધા ગ્રંશેના કર્તા જૂદા જૂદા–બીજા–બીજ-હરિભદ્રસૂરિ છે. ૧૦-ના કર્તા બ્રહદ્ર
છના જિનદેવસૂરિના શિષ્ય હરિભદ્ર છે-(જૂઓ પ્રસ્તુત પ્રસ્તાવના પૃ. ૪ ટિ, ૧) ૪૫–ના કર્તા બીજા હરિભદ્રજી છે (સં–૧ ૭૨
અને ગ્રંથગાથા ૬ ૪ ) ૨૧ –આ ગ્રંથના કર્તા વિષેને નિર્ણય જ વિવાદાર પદ મુનિરાજ
શ્રી ચતુરવિજયજી પિતે હમણાં આ ગ્રંથનું સંપાદન કરે છે. ૩૩-૩૪–આ નામના બે ગ્રંથ અભયદેવસૂ૨ કૃત અને જિનેવિસ્મર
કૃત મળે છે માટે એને શ્રીહરિભદ્રજીની કૃતિ શી રીતે કહેવાય? ૩૬-આ ગ્રંથના કતાં ચંદ્રષિ છે અને ટીકાકાર ગ્રંથકાર પિતે તથા
મલયગિરિજી છે. ૪. –આના કર્તા હરિભદ્ર નહિ, પણ હરિપ્રભ છે (), પાટણમાં આ પ્રતિ છે.' ૬ - આ ગ્રંથના સંચાલક રશેખરસૂરિ છે અને આ ગ્રંથમાં હરિભભૂત
અનેક ગાથાઓ મળી આવે છેછપાએલો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org