SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રને સમય (પરિશિષ્ટ-૪) આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિએ (વિક્રમ-૧૦૫૬-ઇસવીય–૧૦૦૦ ) * પિતાના વિચારસરપ્રકરણમાં અવતરણરૂપે એક ગાથા આ પ્રમાણે આપેલી છેઃ વંચાણ વળતી સી) g વિક્રમ મૂયા (વા) ૩ (૪) તિ પ્રાથમિએ . . રિમાપૂરિ-જૂ ધમરમાં તે મુઘણું” | રૂ૦ અર્થાત “વિક્રમ સંવત ૧૮ ૫ (૨) માં આથમેલા (દેવગત થએલા). ધર્મરત એવા શ્રીહરિભદ્રરૂપ સૂર્ય (ભવ્યોને શપંથને આપે.”—આ ગાથા શ્રીહરિભદ્રની હયાતીનો સભ્ય વિક્રમને કઠે સકે સૂવે છે. વિકમ ઠે સૈક એટલે શ્રી મહાવીરનો ૧૧ મે સેકા (૪૭૦૪૫૮૫=૧૦૫૫) ઉષ્ણુત વિચારસાર-પ્રકરણ” ઉપરાંત આચાર્ય મેરૂતુંગની (વિ. ૧૪ મી સદી ) વિચાર-શ્રેણ,૩ મુનિસુંદરસૂરિની (વિ. ૪૬) “ગુર્નાવલી,”, *કુલમંડનસૂરિને (વિક્રમને ૫ મે સિકો) “વિચારામૃતસંગ્રહ ? "સમયસુંદરની (વિ૦ ૧૬૮૬) ગાથાસહસ્ત્રી અને ઉપાધ્યાય શ્રીધર્મસાગરની ૦િનો ૧૦ મો સકો) “તપાગચ્છગુર્નાવલી પણ પ્રદ્યુમ્નસૂરિના એ જ ઉપર્યુક્ત ઉલ્લેખને સંવાદ કરે છે. આવા એક સરખા અનેક ઉલેખે જોતાં, હરિભદ્રના સમય માટે કોઈ અંતિહાસિક શંકા રાખવાને અવકાશ ન રહે એ પણ બનવા જેવું છે, તે સંપ્રદાયને. ચીલે જ ચાલનારાઓ માટે એ ઉલ્લેખો વજપ જેવા બને એમાં શી નવાઈ ? ઈતિહાસની પ્રકૃતિ ખાંખાળ કરવાની હોવાથી એ, આવા અનેક સંવાદી ઉલ્લેબને પણ ઉલટાવી નાખે છે. કોઈ છત્રપતિને ઉલટાવતી વખતે ઈતિહાસ, પિતાનાં ઓજારોમાં સંવાદી ઉલ્લેખો ઉપરાંત જૂની ઈંટ, સડેલા તાંબાના કટકા, સમસમયી પુરૂષ અને મૂળ ગષ્ય પુરૂષના ઉલ્લેખને પશુ ઉપયોગ કરે છે. હમ હમણું આ પાછળનાં બે સાધનો દ્વારા એક ઐતિહાસિક પુરૂષ હરિભદ્ર વિષે મળેલા ઉપલા બધાય ઉલ્લેબેને બ્રાંત જૂઓ પંસતીશચંદ્રની ન્યાયાવતારની અંગ્રેજી પ્રસ્તાવના આરંભ ૧ જૂઓ પિટર્સનને ત્રીજો રિપોર્ટ પૃ૦ ૨૭૨.૨.જુઓ જૈનસાહિત્યસંશોધક ૫૦ ર૭. ૩ જૂઓ ગુર્નાવલી પૂ૦ ૪ યવિજય ગ્રંથમાળા. ૪-૫૬ જાઓ ન કા - પૂ ૨૮. * આચાર્ય શ્રજિનવિજયજી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy