SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ કરાવેલા છે. શ્રીહરિભદ્રસૂરિએ પિતાના તર્કગમાં (અનિકાંત જયપતાકાશાસ્ત્રવાર્તાસમુચ્ચય વગેરેમાં) અનેક તાકિદના જે નામગાહ ઉલ્લેખ કરેલા છે તેમાં મીમાંસાકવાર્તિકના પ્રણેતા કુમારિલ? વાકપદીના કર્તા ભર્તુહરિ, ધર્મપાળ તથા ન્યાયવાદી ધર્મકી -એ બધામાં પણ નામો મળી આવે છે, એ ઉપરથી કોઈ પણ વિચારશીલ એવી ગણત્રી કરી શકે છે કે, હરિભદ્ર જે જે પંડિત પુરુષોનાં નામે લખેલાં છે તે બધા તેમની (હરિભદ્રની) પહેલાં વા સમસમયે તે જરૂર થયેલા હોવા જોઈએ અને એ એ નામોને સંભારનાર હરિભદ્ર એની પછી વા એની સમક્ષમાં તો જરૂર આવવા જોઈએ. ચાના યાત્રી'હુએનસંગે-જે ઈ. સ. ૧૩૫ માં નાલંદ ના વિદ્યાપીઠમાં પહોંચ્યા હતો અને એણે એ ધર્મપાના બીજા શિષ્ય શીલભદ્ર ચામાં રહીને વિદ્યાભ્યાસ કર્યો હત–પિતાના પ્રવાસવૃત્તમાં આચાર્ય ધર્મ મળ અને ન્યાયવાદી ધર્મકતિને પરિચય આપતાં એ બનેને ગુરૂ શિષ્ય કહીને ઓળખાવેલા છે. એ ચીનાઈ યાત્રીએ કરેલા નજરે નજરના પ્રામાણિક ઉલ્લેબંધી તે બન્ને ગુરૂ-શિષ્યનો સત્તારામય ઇમવીય ૭ મે સિંક કરે–એમાં વિવાદ ન હોઈ શકે. એ પ્રવાસી પછી અડધે સંકે એટલે ઇ કમી સદીમાં ભારતને પ્રવાસે આવેલા બીજા ચીનાઈ યાત્રી ઇસિંગે એ મહાવૈયાકરણ ભહરિનાં વખાણ કરતાં જણાવેલું છે કે, “ભારતવર્ષને પાંચે ખડામાં ભર્તુહરિ એક પ્રખ્યાત વૈયાકરણ તરીકે પ્રસિદ્ધ છે” એ જ યાત્રીએ પોતાના દેશમાં જઈને ઈ. સ. ૬૮૫ માં લખેલા બવ –વનમાં શ્રી હરિનો મૃત્યુ-સમયે ઇ. સ. ૬૫૦ ને નેવેલ છે. પ્રસિદ્ધ મીમાંસક કુમારિલે તંત્ર પાર્તિકમાં પોતાના પૂર્વવત વૈયાકરણ ભરિના મતનું આલોચન કરેલું છે એટલે એ મીમાંસક ઇ. સ. ૮ મી સદીમાં (પૂર્વાર્ધ i) થએલા હોવો જોઈએ, તે એના (કુમારિલના) જ નામનો ઉલ્લેખ કરનાર આચાર્ય હરિભદ્રને વિક્રમ૦ ૫૮૫-ઇ. પરની સાથે શો મેળ મળે અને શી રીતે મેળ મળે? ૧. જૂએ શાસ્ત્રવાતા સમુચ્ચયની ટીકા પૃ. ૩૫૪૦ લા૦ ની આ વૃત્તિ. ૨ જજૂએ અનેકાંત જયપતાકાની સ્વપજ્ઞટીકા તથા જૈન સાસં. પૃ. ૪૬-૪૭ ૩. જૂઓ જેન સાસ. પૃ. ૪૬-૪૭૩ જુએ જેને સારા સં૦ પૃ. ૪૮–૪૮, ૪-૫-૬ જૂઓ જૈન સા સઇ પૂ. ૭ ક. ૭ હસ્ત્રવાર્તિક પૂ૦ ૨૦૮૨૧૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy