________________
૧૦૩
આ રીતે ખુદ હરિભકના જ ઉલ્લેખ દ્વારા એમને એ (ઈ. સ. ૮મી સદી) સમય નિણરૂ થાય છે, તે પછી એમની હયાતી માટે વી. ૧૫૫ વિક્રમ૦ ૫૮૫ એટલે ઈ. સ. ૫ ૯ ને આંકડે જણાવનારા એ એ ઉલ્લેખ શા કામના? આ પરાપૂર્વથી એવી માન્યતા ચાલી આવેલી હોય કે “આચાર્ય હરિભદ્ર ૫૮૫ માં સ્વવાસી થયા” “આ “પ૮ ' કષા સંવત ગવા” એનો પણ નિર્ધાર ન થએલે હોય, પરંતુ પાછળના પ્રદ્યુમ્નસૂરિ વગેરે આચાર્યોએ એ નિર્વિશેષણ પ૮૫ને પ્રસિદ્ધ વિક્રમ સંવતનું વિશેષણ આપેલું (હાય) છે એથી એમના એ બધા ઉલેખેને ખુદ શ્રીહરિભદ્રની કલમથી હમણુને ઈતિહાસ ઉલટાવી રહ્યા છે. પ૮૫” ને વિક્રમ સંવત સમજનારા એ પ્રદ્યુમ્નસૂરિથી. ઉપાધ્યાય ધર્મસાગર સુધીના મહાનુભાવોએ આચાર્ય હરિભદ્રના ગ્રંથોમાં આવેલાં છે તે પૂર્વોક્ત પંડિતેનાં નામને જોયાં હોત અને એઓના સમયના પણ વિચાર કર્યો હોત તો તેઓ એ સામાન્ય “પપ'ને પોતપોતાનાં અવતરણમાં વિક્રમના “પ૮૫” કહેવાની આવી ગદા જેવી ભૂલ ન જ કરત.
વળી, એ “૫૮૫” ને વિક્રમનાં ગણવામાં બીજા પણ બાધ આવે છે.
શક સંવત ૬૮૯ વિક્રમ સં. ૮ ૪ ) માં થએલા દાક્ષિણ્યચિહન અથવા ઉદ્ય તનસૂરિએ પ્રાકૃત કુવલયમાલા પ્રશસ્તિમાં આ જ હરિભદ્રને પિતાના પ્રમાણ અને ન્યાયશાસ્ત્રના ગુરૂ કહીને યાદ કરેલા છે–વિધાની લેવડ દેવડ દ્વારા થતે ગુરૂ-શિષ્યભાવ સાક્ષાપણે સમસમી વ્યક્તિ બામાં જ ઘટી શકે છે માટે આપણે પ્રસ્તુત હરિભદ્ર અને આ દાક્ષિણ્યચિહન એ બન્નને સત્તાસમય એક સરખો જ મન જોઈએ, દક્ષિણચિવને પિતાની એ કુવલયમાલાની પ્રશસ્તમાં સ્પષ્ટપણે સૂચવેલું છે કે, “સાચરિચવીમદ ય વા (1) વર
રા તે સિદ્ધ (f) [ vમાળ -નાસ્તુળ () નરસ ટુરિમો . દુiાથવિધાયક (સમત્તયુ) સા ”
तस्सुजोयणनामा तणओं अह विरइया तेण ॥ અર્થાત્ “વટેશ્વર”ના તે ઉદ્દઘેન નામના તન (શિષ્ય) આ કુવલયમાલાને વિરચેલી છે, જેના સિદ્ધાંત (આગમ) શાસ્ત્રના ગુરૂ બીજા કલ્પવૃક્ષની જેવા
1, જુએ જેન સ સ પૂર પર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org