________________
૧૦૪
આચાર્ય વીરભદ્ર હતા અને પ્રમાણ-ન્યાયશાસ્ત્રના ગુરૂ આચાર્ય હરિભદ્ર હતા, (જે હરિભદ્ર) બહુ ગ્રંથના સમૂહના વિસ્તારધારા (સમસ્ત મૃતના) સમય અર્થને પ્રકટેલે છે” આ ગાથામાં ગ્રંથકારે સ્પષ્ટપણે પોતાના દીય ગુરૂ ઉપરાંત બીજા બે ગુરૂઓનો ઉલ્લેખ કરે છે: એક સૈદ્ધાંતિક ગુરૂ આચાર્ય વીરભદ્ર અને બીજા પ્રમાણ અને ન્યાયના ગુરૂ આચાર્ય હરિભદ્ર. ગ્રંથકારે હરિભકનું ગુરૂપદ સ્વીકારતાં એમને (હરિભદ્રને) “બહુગ્રંથસાર્થવિસ્તરપ્રકટ (સમસ્તકૃત) સત્યાર્થ ' નું વિશેષણ પણ આપેલું છે અને આ વિશેષ) ૧૪૪૪ ગ્રંથના રચયિતા પ્રસ્તુત હરિભદ્ર સિવાય (એ વિક્રમની નવમી સદીમાં ) બીજાને ઘટી શકે એમ પણ નથી. માટે દાક્ષિ.
ધ્યચિહનના પ્રમાણુ અને ન્યાયશાસ્ત્રને ગુરૂ પ્રસ્તુત હ. ભદ્ર કોઈ પણ રીતે વિક્રમના ૬ દા સૈકા સાથે સંબંધ ન જ ખી શકે, એ ગાથાઓમાં (બ@–ાય ) અને (તેજ–તેન) શબ્દને ભાવ વિશેષ ચિંતનીય છે અને એમાં જ ગુરૂ-શિષ્યને ભાવ તગતગી રહે છે. - વળી, એ “૫૮૫” ને વિક્રમનાં ગણગમાં આ એક બીજો બાધ પ આવે છે. પ્રસ્તુત આચાર્ય હરિકે પોતે બનાવેલી “નદીસવની ટીકામાં એક બે ઠેકાણે વિ. સં૭૩૩૨ (શક '૦ ૫૦૮ ) માં બનેલી જિન સિ મહત્તરની નંદી ચૂર્ણનાં અવ રણોને આપેલાં છે–આચાય હરિભદ્ર એ અવતરણને ત્યારે જ આપી શકે જ્યારે તેઓ એ ચૂપની રચના પછી જ હયાતી ધરાવતા હેય-આ ઉપસ્થી બારને બે ચોદના સરવાળાને સમજના નિશાળિો પણ એમ ન જ કહી શકે કે, વિક્રમના ૫૮૫ વર્ષ સ્વર્ગસ્થ થએલા હરિભદ્ર, વિકમના ૭૩૩ વર્ષે બનેલી ચૂર્ણિનાં અવતરણેને આપી શકે. શ્રીજિનદાસ મહારે એ નંદી-ચૂર્ણને સમાપ્ત કરતાં સ્પષ્ટપણે જણવેલું છે કે,
“शकरानः पञ्चसु वर्ष शतेषु व्य तेकान्तेषु अष्ट नवतिषु नन्यप्रश्नचूर्णिः સમાપ્તા” અર્થાત “શક સંવત્ ૫૯૮ (વિક્રમ સં૦ ૭૩૩ ઈ. “૦ ૬૭૬)માં એ ચૂર્ણની સમાપ્તિ થએલી છે” એ જ પ્રમાણે ચાર પાંચ સૈકા પહેલાં થયેલા કોઈ જૈન પંડિતે પોતાની બુદિનિકા નામની જૈનગ્રંથોની સૂચિમાં
૧ જૂઓ ડેક્કન કોલેજની નંદીની ટીકા-લિખિત પૃ૦ ૧૩ ૨. જુઓ નંદીસૂત્રની મૂર્થિની ડેક્કન કોલેજ પ્રતિ-નંબર ૧ ૦૭. સન ૧૮૮૪-૮૭ ને સંગ્રહ, ૩ જૂઓ વૃદિનિકા-જૈન સાહિત્ય સંધમાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org