________________
૧૦૫ પણ “નદીણિ ને કાળ જણાવતાં જણાવેલું છે. (“નવી સૂત્ર ૭૦૦ ( રોણમ) જૂઃ 9રૂરૂ વ તા (ખંભાત) વિના રહેતા") આ રીતે મળતા બે સંવાદી ઉલ્લેખ દ્વારા નંદીગૃષ્યિને વિ૦ ૭૩૩ ને સમય વિશેષ દઢ થાય છે તે એ ચૂર્ણિનાં અવતરણોને લેનાર હરિભદ્ર વિક્રમની છઠ્ઠી સદીમાં શી રીતે આવે ?
આગળ જણાવેલાં ધર્મપાળ, ધર્મોત્તર, કુમારિલ અને મહરિનાં સમયસૂચક પ્રમાણે. જો કે અવિસંવાદિત છે છતાં ચ સર્વ કોઈના લક્ષ્યમાં આવે એ “કુવલયમાળા ને ઉલેખ પ્રસ્તુત હરિભદ્રને પિતાના સમયમાં લાવવાને પર્યાપ્ત છે અને આ છેવટ જણાવેલે નંદીગૃષ્યિને સુદઢતર સમય તે યા કરીપુત્ર હરિભદ્રને વિના આઠમા સિકાના કહેવાને બધી રીતે પ્રબળ છે એટલે એએને એ સમય હવે વરે છે.
એ રીતે નિર્ણત થયેલા હરિભદ્રના એ સમય સંબંધે આચાર્ય આનંદસાગર પિતે લખેલી “ઉપમિતિ” ની પ્રસ્તાવનામાં અને મુનિ કલ્યાણવિજયે પણ ધસંગ્રહણીના દીર્ઘકાય ઉદ્ધિાતમાં જે પ્રતિવાદ કરેલ છે તે ક્રમશઃ આ પ્રમાણે છે:
ઉપમિતિ'ની પ્રસ્તાવનામાં જણાવેલું છે કે, “બતાવનારાં વિતા वीराचार्यचरणाब्जषट्पदाः श्रीहरिभद्राचार्यस्त्वन्य इत इति न श्रीमतां शकससमशताब्दीकाले वर्तमानता शङ्कया, तेषामा कालीनतासाधनाय यच्च न्यस्यते
૧ આચાર્ય શ્રીઆનંદસાગરજીએ અને મુનિ કલ્યાણુવિજ્યજીએ પિતાપિતાની પ્રસ્તાવના સંસ્કૃતમાં લખી છે અને તેમાં કેટલીક વાતે એવી જણાવી છે—જેનાં પ્રમાણે જ નથી. કેટલાક સત્યવાદી સાધુઓ તે બીજા બીજા પાસે પ્રસ્તાવના વગેરેનું કામ કરાવીને પોતાના નામે પણ એ કામને જાહેર કરવાનું ચૂકતા નથી. પુસ્તક પ્રકાશનની સંસ્થાના સંચાલકોને અમે નમ્ર ભાલે વિનવીએ છીએ કે, તેઓએ તે તે પ્રસ્તાવનાનો આશય જરૂર જાણો જોઇએ, જેથી એ સાધુઓ (?) તરફથી તે તે પ્રસ્તાવનામાં આવી કેટલીક અપ્રામાણિક વાતો ન આવે અને શ્રી સાધુઓને પણ હવે ગૂજરાતીમાં જ લખવાને વિવીએ છીએ.
૨. જૂઓ આચાર્ય શ્રીઆનંદસાગરની ઉપમિતિની પ્રસ્તાવના. આ કરવાવના જેવી એમણે છપાવેલી છે તેવી જ અહીં ઉતારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org