________________
૧૦૬ चादिकं तदसाधनमेव चूर्णिकालस्य तन्मात्राधारस्य चाऽनिर्णयात् अपरेषामप्यभिधानमनिीतानेहसां नात्रोपयोगि, किंच पञ्चबस्सूदितानां स्तवपरिज्ञाज्ञानपरिज्ञाधर्मरत्नमालादीनां पूर्वन्तिर्गतपूर्वधरकृतग्रन्थानामव्याहतानां सद्भाव स्तेषां तत्कालिनताज्ञा पनायालमेव । अन्यच्च 'श्रीमतां हि समया ब्राह्मी लिपि. प्रचारवानेवेत्यावश्यकबद्वृत्तिगतश्रीनद्वाक्येन 'यथा घटिकासंस्थाने घकार: (?) कुरुण्टिकासंस्थानश्च कार (?) इत्यादि तच्च वलयादिलिपि विधानादनेकविधं' इत्यनेन ज्ञायते x x x तद्युक्तमेद श्रीमतां हरिभः रीणां वीरप्रभारेकादशशताब्दिकाद्यार्धवृत्तित्वं ।”
અર્થાત “(કુવલયમાલાની ) પ્રસ્તાવનામાં જણાવાએલા અને વીગચાર્યના શિષ્ય હરિભદ્ર આ હરિભદ્રથી જૂદા છે માટે (યાકિનીપુત્ર) હરિભદ્રને, સમય શકની સાતમી સદી પણ ન ઘટી શકે, વળી, પ્રસ્તુત હરિભ ને અર્વાચીન ઠરાવવા માટે જે ચૂર્ણાદિકને આગળ કરવામાં છે, તે પણ બરાબર નથી, કારણ એ છે કે, વન્માત્રાધાર ચૂર્ણિકાળને અનિર્ણય છે અને બીજા. બીજા પંડિતાનાં નામો અહીં હરિભદ્રના પ્રસંગમાં કાંઈ ઉપયોગ નથી કારણ કે, એ પંડિતને સમય અનિત છે. બીજું એ છે કે, હરિ કે પિતાના “પંચવસ્તુ' ગ્રંથમાં પૂર્વોતર્ગત અને પૂર્વ ધરકૃત સ્તવપરિત્રા, જ્ઞાનપરિજ્ઞા અને ધર્મરત્નમાળાની યાદી આપેલી છે માટે એ ગ્રંથને સદ્દભાવસમય જ હરિભદ્રને સત્તાસમય હોઈ શકે, અને એ માટે એ એ ઉલ્લેખ જ પૂરતા છે. વળી, હરિભદ્ર પિતાની આવશ્યક–મહાવૃત્તિમાં બ્રાહ્મીલિપિની ઓળખાણ આપતાં “ઘ”ને ઘાટ ઘડી જેવો છે, “ચ”ને ઘાટ કુટિકા સમાન છે” ઈત્યાદિ જે જણાવ્યું છે તેથી તેમને સમય અને “બ્રાહ્મીલિપિ નો પ્રચારસમય એક જ હોઈ શકે–આ ઉપરથી સરવાળે એમ જણાય છે કે, આચાર્ય હરિભદ્ર મહાવીરના ૧૦૫૫ મા વરસમાં એટલે વિક્રમના ૫૮૫ અને ઈસુના ૬૪૧ ના વરસમાં જ હોય-એ યુક્ત છે. ” તે ઉપર્યુક્ત ઉલ્લેખમાં આચાર્ય આનંદસાગરે શ્રીહરિભદ્રને વિક્રમને ૫૮૫ ના વરસમાં લાવવા માટે કુલ પાંચ પ્રમાણે આપેલાં છે: (૧) કુવલયમાલાની પ્રશસ્તિમાં સંભારવામાં આવેલા હરિભદ્ર વીરાચાર્યના શિષ્ય છે અને એથી જ એ, યાકિનીપુત્ર હરિભદ્રથી જુદા છે. (૨) જે જિનદાસ-મહત્તરની ચૂર્ણનાં અવતરણોને શ્રીહરિભદ્ર પિતાના ગ્રંથમાં લીધાં છે તે (ચૂર્ણિ) સમય અનિર્ણત છે. ૩) જે જે પુના નામનો ઉલ્લેખ શ્રીહરિભકે પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org