________________
વિગેરેના કરવાપણામાં શા ગોટાળા થાય તેમ નથી અને તેમાં રહેલા કરવાપણાને સ ખીત કરવા માટે કોઇ પ્રકારની અટકળની પણ જરૂર જણાતી નથી.
અકવા॰—ભાઇ, તમે પણ ઠીક કહેા છે. પરંતુ તેમાં તો કોઈ ભાળે જ ભરમાય. અમે તો તમારી જ જેવા તર્કવાદી છીએ, એથી એવી. બાબતમાં જરા પણ ન સાઇએ. તમે જે ખાડાનું આપું. લક્તે જમીનના કરવાપાને છૂપાવી રાખવાને પ્રયાસ કર્યા છે, તે તે તદ્દન ફ્રાટના છે. કારણ કે, એ ખાડા કાએ નંદુ કરેલી એવી. સમતળ જમીનની સરખા જણાતા હેાવાથી કદાચ જોનારને પેાતાના અકરવાપણાના ભ્રમ ઉપન્નવે અર્થાત્ પોતાનું હતું પણ કરવાપણું અછતું રાખે. પરંતુ આ જમીન વિગેરે કાઇએ વહુ કરેલી એવી કઇ ચીજની સાથે સરખામણીમાં આવે છે કે, જેથી એ પણ પેાતાનું છઠ્ઠું કરવાપણું છ્ત રાખી શકે અર્થાત્ તે જમીન વિગેરે ખરેખરી રીતે કરવાપણાવાળી હોય તે એમાં રહેલું કરવાપણું કાઇ જાતના વાંધા વિના જ પ્રગટ થયું બેઇએ પરંતુ આ તે. તમારા જ કહેવા પ્રમાણે તે, પોતાનું કરવાપણું જેનારના મનમાં હસાવી શકતી નથી તે! એ વડે એના કરનારા પત્તા તે! લાગી જ રચા વળી જે ફલમનું ઉદાહરણ લઇને જગતના સર્જનારની અટકળને મજબૂત કરેા છે! તે પણ ટીક જણાતું નથી, કારણ કે, તમે જગતના કરનારને શરીર વિનાને માળા છે અને કલમને કરનાર તેા શરીરવાળા નજરે દેખાય છે. એથી શરીરવાળા, કરનારે કરેલી કલમની સાથે જગતની સરખામણી કરીને એમ કહેવું કે. અને (જગતને) કાઇ અશરીરવાળાએ બનાવ્યું છે એ શી રીતે બંધ બેસતું આવે? ખરી રીતે વિચારીએ તે કલમની પેઠે જગતને પણ કરનાર જે કાઇ શરીરવાળા હોય તે જ અહીં કલમનું એન્ડ્રુ લેવું વ્યાજી ગણાય. તાત્પર્ય એ કે, કાંઇ એકલી કલમ કે બીજી ચીજોનાં આમાં લેવાંથી જગતના કરનારને પત્તા કાઇ કાળે લાગ શકે તેમ. નથી.
ફવા ભાઇ, તમેાએ ઉપર જે છેવટનું લખાણ લખ્યું તે ખરાખર નુમતિ
.
વાળું નથી. અમે કાંઇ કલમના અધા ગુણો સાથે જગતના ખૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org