SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે વા પિતાનાં માની શાસ્ત્રમાં જણાવેલાં અનુષ્ઠાનને તેઓ ભાગ્યે જ આચરતા હોય છે, જે કદાચ આચરતા પણ હોય તે–જે રૂપે શારકારે જે અનુષ્ઠાન જણાવ્યું છે તે રૂપે નહિ પણ પિતાની અનુકૂળતા પ્રમાણે અને પિતાને કોઈ પ્રકારનો ખાસ ભોગ ન દેવે પડે એવી પદ્ધતિએ પોતાને આનંદ આવે એ રીતે–એ અનુષ્ઠાનને ફેરવીને. એ ફેરવેલાં અનુદાનેને શાસ્ત્રીય અનુષ્ઠાન તરીકે પણ માને છે, મનાવે છે અને એમ ન માનનારા ઉપર તે તેઓ ઘુરકે છે–આ જતની ભૂમિકાવાળા ગૃહસ્થ અને સંન્યાસિઓ (સાધુઓ) પણ હોય છે–હોયા કરે છે. વર્તમાનમાં તે કેટલીક વિરલ વ્યક્તિઓ સિવાય તેઓનાં તેવાં પડાને પેડાં આપણે જોઈ શકીએ છીએ. આ ઉલેખથી મારી એમ કહેવાની ઇચ્છા નથી કે એ સાધુઓ અને ગ્રહસ્થા બહાર છે વા શાયર્મ છે, ખરી રીતે વિકારતાં એ હા મેહ અને આગ્રહ જ ૨૫નીય છે. કેટલાક સુધારક (5) મહાપ્ત ની વિવિધતા સિદ્ધાતિની ભિન્નતા અને અનુદાનની અનેતાને લીધે ભારતનું ય સથાવાની આશા છોડી દે છે અને તેમાં તેઓ પ્રધાનપણે ધર્મને વા ધર્માચાળીને જ દુષિત ગણવાની હિમ્મત પણ કરી લે છે, જે બરાબર આત્મપર થઈને વિચારવામાં આવે તો ધર્મની, સિદ્ધાતિની કે અનુદાનની અનેક્તા વિધરૂપે મટી મંગળમય થાય અને વિધરૂપે તો એ મહામોહ અને કદાગ્રહ જ જણાય. જગતમાં જ્યાં જુઓ ત્યાં છએ ખૂણે એ મહામહ અને કદાગ્રહ વ્યાપેલા છે તે એ બિચારા સ્થિર ભૂમિકાને નહિ પામેલા સંસારિઓ એને છોડીને ક્યાં જાય વા શું કરે ? “પ્રવૃત્તિકા મતાના નિવૃત્તિના મા.” આ પ્રકારના ધર્મ કલેશને વ્યાધિ સદંતર નાબુદ થાય તેવા જ ઉદ્દેશથી શ્રીહરિભદ્રજીએ પિતાના સમયમાં “સમન્વય” નામની જડી વાપરી હતી અને ભવિષ્યના લેકે પણ એ અમૃતમય જડીને ઉપયોગ કરે–એવી ભાવના રાખી એ ભવવિરહાંકી પુરૂષે પિતાના શબ્દદેહમાં પણ એને આ પ્રમાણે દર્શાવેલી છે? [પિતાના જ મંતવ્યની મમતાવાળા એ સ્થિરા સુધી નહિ પહોંચેલા કેટલાક જિજ્ઞાસુઓ પિત પિતાના તર્ક દ્વારા આત્મપ્રાપ્તિ માટે મથતા હોયએક તે આત્માને નિત્ય જણાવતો હોય, બીજે આવેશપૂર્વક તેનું ખંડન કરી આત્માને અનિત્ય બનાવતા હોય, ત્રીજો વળી કે, વેદની કૃતિઓને આગળ કરી આત્માને એક અને વ્યાપક કરતો હોય, થો વળી, એને અકર્તા કરાવવા માટે ગેદવી ગેધીને બોલતે હૈય, પાંચમે તે કાદ ઈશ્વરક્ષિતિ સાધતે હોય- કેમ પણે એ વિના ઇશ્વક રાઈ ન જ હાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy