________________
૩૫ રહેશે નહિ. વાદના 2થે તે બીજાને પણ ઘણા છે-જેમાં હાલતાં ચાલતાં વાદી, પ્રતિવાદીને ઉપવાસ કરે છે, પ્રતિવાદિને, છોકરાં છોકરાંને ગાળ દે તેમ ગાળા દે છે અને પ્રતિવાદી ઉપર ખીજાઈ પણ જાય છે. કિંતુ આ મહાપુરૂષના એ જાતના ગ્રંથમાં ક્યાંય એ–ઉપહાસ, તુચ્છતા કે ખીજવાનો ગંધ પણ આવતું નથી, ઉલટું, પ્રતિવાદીનો ઉલ્લેખ કરતાં “ મા જ રચાયવાર” “= રચાયાદ્રિના ” “મવત્તાવિજશૂરામાના” “ રચાયવિરા વાર્તિ” “ચમત મૂવુદ્ધિાઆવા માનભર્યા શબ્દો તે તે ઠેકાણે મળી આવે છે. આ જાતના ઉલ્લેખો જ એમને આપણી સામે ‘સમર્થ-વાદી તરીકે ઉપસ્થિત કરવાને બસ છે. જેનામાં વાદનું સામર્થ્ય ન હોય અને વાદી થવા જાય તે તો “ કમજોર ને ગુસ્સા બહોત ” એ ન્યાયે ગાંભીર્ય અને સભ્યતાને નેવે મૂકીને પ્રતિવાદી ઉપર ધસી જાય છે. “ સમર્થવાદી” તરીકે શ્રીહરિભદ્રજીની પુણ્યગાથા ગાતાં પદ શ્રી જિનવિજ્યજી પણ જણાવે छ, * भिन्न भिन्न मतोंके सिद्धांतोकी विवेचना करते समय, अपने विरोधि मतवाले वि वारकों का भी गौरवपूर्वक नामोल्लेख करनेवाले और समभावपूर्वक मृद और मधुरशब्दों द्वारा विचार-मीमांसा करनेवाले ऐसे जो कोइ विद्वान् भारतीय साहित्य के इतिहासमें उल्लेख किये जाने योग्य हों तो उनमें हरिभद्र का नाम सबसे વરં રિલને યોગ્ય હૈ ”—(કૈ૦ લાવ હં૦ ૧ –વૃ૦ ૨૧) | સમન્વય કરનાર. સાંસારિક પ્રવૃત્તિની જ પડે ધાર્મિક પ્રવૃત્તિમાં પણ લેકિન મેહાવેશ વર્તે છે, એ મહાવેશને લીધે જ લેકે પિત પિતાના ધર્મમંદિરે કે વ્યાખ્યાનમંદિરોને કલેશમંદિરના રૂપમાં ફેરવે છે. એક કહે છે કે, શ્રી કપિલ –મુનિએ જે કહે છે તે જ સત્ય છે બાકી બધું જુઠું છે, બીજો બબડે છે કે, અમારે તે તેના દર્શન સિવાય બાકી બધું રદ છે. ત્યારે વળી, ત્રીજો ત્રાડ મારીને જણાવે છે કે, એ તે બધા પૂર્ત હતા–ખર તે એક પ્રબુદ્ધ ભગવાન જ છે–આ પ્રકારને કલેશ અતીત કે વર્તમાન ધામિકામાં રહ્યા કર્યો છે–રહ્યા કરે છે–એ માટે એ જાતનાં શાસ્ત્ર પણ લખાયાં છે-લખાયા કરે છે. આ જાતના કલેશ કરનારાઓની મને ભૂમિ ઘણી નીચી હોય છેવખતે પૂરી માણસાઈ પણ તેઓમાં હોતી નથી–જેઓને તેઓ સાચા માનવાને દાવો કરે છે, તેઓની આજ્ઞા પ્રમાણે તે તેઓ ભાગ્યે જ વર્તતા
• ૧. ૧૨મા ૧૯મા સૈકામાં બનેલા (હિંદના જૈનના) ન્યાયના શ્રેને જેવાથી આ વાતની ખાત્રી થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org