________________
૩
A
તા પણુ કર્મના પ્રશ્નળ સસ્કારી પાસે જેમ પામર મનુષ્ય દીન ખની જાય છે. તેમ આ બન્ને ભાઇઓ પણ એ પોતાની ઇચ્છાના દીનદાસ બની ગયા અને ભવિતવ્યતાને પણ એવું જ સયેાગ હેવાથી પોતાની ઇચ્છાપૂર્વક એ બન્ને ભાઇએ પોતાના જ અકલ્યાણુની અરે વિનાશની પ્રવૃત્તિ આદરી અને વિદ્યાર કરતાં કરતાં કાળક્રમે તેએ બન્ને એ વિદ્યાપી સુધી જઇ પહેાંચ્યા.
વમાનમાં જેમ પરમતસહિષ્ણુતા જણાતી નથી તેમ તે કાળે પણુ તેવા જ રંગ જામેલો હતાઃ સમસ્ત સંસારની મુકિત માટે પ્રયત્ન કરનાર મહાકાસણિક ભિક્ષુવર યુદ્ધના એ વખતના શિષ્યા મોટા ચમરબંધી જેવા વિરાગી (!) બન્યા હતા, એમણે યુદ્ધનું ભિક્ષુપદ વિસાયુ હતુ. અને શ્રીમુદ્ધના સભસમયી બ્રાહ્મણેાની પેઠે જ એએએ પોતાનું એકછત્ર રાજ્ય ચલાવા માંડયું હતું. શ્રીમુદ્ધના સમસ્ત આચારેને તિલાંજલી આપી માત્ર એક તુ જાળને જ સાધન બનાવી, અને તે જ દ્વારા લેાકેાને યુદ્ધના સ ંદેશા કહી સાવવા, અનેક સભાએ જિતી બૈદ્ઘ શાસનની વહુ ના વધારવી અને ઇતર દશ નાના સહાર કરવાના જ એક સુપવિત્ર (!) ઉદ્દેશથી તેઓએ એ વિધાપીઠને સ્થાપ્યુ હતુ. એ વિદ્યાપીઠમાં આ બન્ને જૈન સાધુએ પેાતાને સાધુ વેષ રાખી શી રીતે જઇ શકે ? વા જૈન-આચાર પ્રમાણે જ વર્તી ત્યાંનું ભણતર શી રીતે ભણી શકે ?
જેમ ધનલુબ્ધ વિષ્ણુક ન કરવાનું કરે છે, માતા પિતા અને વડિલાના આમ્નાય તેાડે છે અને પરિણામે અનેક યાતનાએ સડે છે તેમ આ બન્ને વિદ્યાલુબ્ધ ભાઇએએ પણ પોતાને વેષ બદલ્યે, આચારવિચાર વિસા અને તુચ્છ ઇચ્છાપૂરણ પાસે પેાતાને હાથે થએલે ગુરૂજીને અવિનય પણ તને સાંભર્યા નહિ.
વાચક ! સાવધાન થજે અને વ્યસનના શા હાલ થાય છે તેનું પણ નિરીક્ષણ કરી શાસ્ત્રાભ્યાસ જેમ પવિત્ર લાગતા વ્યસનને પણ કદી દાસ થઇશ નહિ “ નુર્વાજ્ઞ ચુરુવિનાશળાત્ શાસ્ત્ર વિષાદ્વાયતે ”
મુનિ હંસ અને મુનિ પરમહંસે પેાતાના નામની આગળ વિરાજતા મુનિ' નું સ્થાન · ભિક્ષુ ' શબ્દને આપ્યું, એ વિદ્યાપીડના કુલપતિએ આ બન્ને નવા ભિક્ષુઓને વિદ્યાપીઠમાં દાખલ કરી તેમના અભ્યાસ અને ભાજનાદિની વ્યવસ્થા પણ કરી દીધી. હવે તે બન્ને ભિલ્લુ ભાઇએ નિય રીતે-નિરાંતે બાદશાસ્ત્રાના અભ્યાસ કરવા લાગ્યા. કણમાં ક! શાસ્રોતે પણ તે સહજમાં જ સમજવા લાગ્યા અને પેાતાના અતુલ બુદ્ધિ પ્રભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org