SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૪૩ ૪૪ For Private & Personal Use Only ૩૯ પંચાશક. શરૂઆતની ચૂર્ણિ કરનાર–ચંદ્રસૂરિશિષ્ય-ચશેદેવસૂરિ૧૧૭૨. છપાએલાં છે રીકાકાર–અભયદેવસૂરિજી સં.૧૯૨૪ ૪૦ પરલેકસિદ્ધિ. શ્રીહરિભક્સચિત્રિ-૫૦ હર૦. ૪૧ પૂર્વાચાર્યત પિંડનિર્યુક્તિની વૃત્તિ. કેટલીક ટીકા હરિભદ્રની અને કેટલીક વીરાચાર્યની. પ્રાપના પ્રદેશવ્યાખ્યા. મલયગિરિ–પ્રજ્ઞાપના ટીકાપ્રતિષ્ઠાકલ્પ બૃહસ્મિથ્યાત્વમનિ. ૪૫ નિપતિચરિત્ર ૪૬ યતિદિનકૃત્ય. જૈનગ્રંથાવલી-પૃ૦ ૧૦૦, , ૧. કહેવાય છે કે, શ્રીહરિભદ્રસૂરિજીએ ૧૪૪૪ જેટલા ગ્રંશે લખ્યા હતા. એ વિષે એમ સાંભળવામાં આવ્યું છે કે, શ્રીહરિભદ્રસૂરિજીએ ૧૪૪૦ કે ૪૪ બોને સંહારવાને સંકલ્પ કરેલ હતો, તેના પ્રાયશ્ચિત્ત તરીકે તેમના ગુરૂએ એમને ૧૪૪૪ Jથે લખવાનું જણાવેલું હતું. આ હકીકતને રાજશેખરસૂરિજીએ પિતાના ચતુર્વિશતિપ્રબંધમાં અને ક્ષમાકલ્યાણ મુનિએ ખરતરગચ્છની પટ્ટાવલીમાં પણ લખેલી છે. આ ગ્રંથમાંના કેટલાક ગ્રંથ તે ૫૦-૫૦ શ્લેકના પણ છે ‘પંચાશક’ નામના એમણે એવા ૧૯ ગ્રંથો લખેલા છે-જે વર્તમાનમાં “શ્રીપંચાશક ગ્રંથ તરીકે એક સાથે ભાવનગરની જૈનધર્મ પ્રસારક સભાએ મુકિત કરેલા છે. એ જ પ્રમાણે ૧૬-૧૬ નાં છોડશક, ૨૦-૨૦ શ્લેકની વિલિકા વગેરેને આપણે સોળ સોળ શ્લોકને અને વિશ વિશ લેકને એક એક ગ્રંથ સમજવાનું છે, કારણ કે, તે તે ગ્રંથમાં તેમણે પચાસ પચાસ સોળ સોળ અને વિશ વીશ કને છેડે “વિરહ’ શબ્દની યેજના કરેલી છે. વળી, એક સ્તુતિ ( સંસારદાવા તે એમની ચાર ઑી જ છે અને તે પણ ઉક્ત કારણથી એક રૂપ છે. www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy