________________
Jain Education International
૪૩
૪૪
For Private & Personal Use Only
૩૯ પંચાશક.
શરૂઆતની ચૂર્ણિ કરનાર–ચંદ્રસૂરિશિષ્ય-ચશેદેવસૂરિ૧૧૭૨. છપાએલાં છે
રીકાકાર–અભયદેવસૂરિજી સં.૧૯૨૪ ૪૦ પરલેકસિદ્ધિ.
શ્રીહરિભક્સચિત્રિ-૫૦ હર૦. ૪૧ પૂર્વાચાર્યત પિંડનિર્યુક્તિની વૃત્તિ. કેટલીક ટીકા હરિભદ્રની અને
કેટલીક વીરાચાર્યની. પ્રાપના પ્રદેશવ્યાખ્યા.
મલયગિરિ–પ્રજ્ઞાપના ટીકાપ્રતિષ્ઠાકલ્પ
બૃહસ્મિથ્યાત્વમનિ. ૪૫ નિપતિચરિત્ર ૪૬ યતિદિનકૃત્ય.
જૈનગ્રંથાવલી-પૃ૦ ૧૦૦, , ૧. કહેવાય છે કે, શ્રીહરિભદ્રસૂરિજીએ ૧૪૪૪ જેટલા ગ્રંશે લખ્યા હતા. એ વિષે એમ સાંભળવામાં આવ્યું છે કે, શ્રીહરિભદ્રસૂરિજીએ ૧૪૪૦ કે ૪૪ બોને સંહારવાને સંકલ્પ કરેલ હતો, તેના પ્રાયશ્ચિત્ત તરીકે તેમના ગુરૂએ એમને ૧૪૪૪ Jથે લખવાનું જણાવેલું હતું. આ હકીકતને રાજશેખરસૂરિજીએ પિતાના ચતુર્વિશતિપ્રબંધમાં અને ક્ષમાકલ્યાણ મુનિએ ખરતરગચ્છની પટ્ટાવલીમાં પણ લખેલી છે. આ ગ્રંથમાંના કેટલાક ગ્રંથ તે ૫૦-૫૦ શ્લેકના પણ છે ‘પંચાશક’ નામના એમણે એવા ૧૯ ગ્રંથો લખેલા છે-જે વર્તમાનમાં “શ્રીપંચાશક ગ્રંથ તરીકે એક સાથે ભાવનગરની જૈનધર્મ પ્રસારક સભાએ મુકિત કરેલા છે. એ જ પ્રમાણે ૧૬-૧૬ નાં છોડશક, ૨૦-૨૦ શ્લેકની વિલિકા વગેરેને આપણે સોળ સોળ શ્લોકને અને વિશ વિશ લેકને એક એક ગ્રંથ સમજવાનું છે, કારણ કે, તે તે ગ્રંથમાં તેમણે પચાસ પચાસ સોળ સોળ અને વિશ વીશ કને છેડે “વિરહ’ શબ્દની યેજના કરેલી છે. વળી, એક સ્તુતિ ( સંસારદાવા તે એમની ચાર ઑી જ છે અને તે પણ ઉક્ત કારણથી એક રૂપ છે.
www.jainelibrary.org