SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ત સોળ છે. પ્રમાણુ પ્રમેય, સંશય, પ્રજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણયવાદ, જલ્પ, વિતંડા, હેવાભાસ, છાલ, જાતિ અને સોળમું નિગ્રહસ્થાન. પ્રમાણ––વડે જ પદાર્થમાત્રની ઓળખાણ થાય છે. એના ચાર પ્રકાર છે. પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન અને ચોથું શાબ્દિક કાલમુખ. શૈો તે આ નૈયાયિક દર્શનને અનુસરનારા હોય છે. શિવજી તરફ ભક્તિને રાખતો વતી “ભરટ’ કહેવાય છે, ભરટ થવામાં કોઈ જાતને “વર્ણ' વગેરેને નિયમ નથી–ગમે તે જાતનો માણસ શિવભક્ત હોય તો ભરટ થઈ શકે છે. શોને યજમાન સત્યવાદી હરિશ્ચન્દ્ર છે. “નૈયાયિક દર્શન નું બીજું નામ “શૈવદર્શન પણ છે”(ષદર્શન સમુચ્ચયની ટીકા અને રાજને દર્શન સમુ છે) ૬. “પ્રમાણ અને પ્રમેય ” એ બેમાં જ તત્ત્વ માત્રનો સમાવેશ થઈ શકે છે, પણ વિસ્તરાર્થી જિજ્ઞાસુઓને વિશેષ સમજાવવાની ખાતર જ મહર્ષિ અક્ષપાદ ગૌતમે સોળ તને ઉલ્લેખ કરેલો છે, જેમ “જીવ અને અજીવ’ એ બેમાં જ સર્વ તો સમાઈ જાય છે તે પણ વિશેષ જાણવાની ખાતર જેનઋષિઓએ નવ તને, આઠ કર્મોને અને એની અનેકાનેક પ્રકૃતિઓને જણાવી છે તેમ. ૭. જેન સોમાં પણ પ્રમાણુના ચાર પ્રકાર જણાવેલા છે ભગવતીસૂત્ર માને ચવિશે વાત, તં ના પરચાહે, માળે, વળે, મારે” અર્થાત “પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ (શબ્દ) એ ચાર પ્રમાણ છે –શતક ૫, ઉદ્દેશક ૪, સત્ર ૧૮૩ (સમિતિ ) સ્થાનાંગસુત્ર “રવિ રે, -નવા, મજુમાળે, એવમે, ગમે” આ પાઠને અર્થ આગલા પાઠની જેવો જ છે. “દેતુ એટલે પ્રમાણ” એમ આ સ્થળે ટીકાકારશ્રીએ જણાવેલું છેઃ ચતુર્થસ્થાન–૩ ૨, (દૂ ૨૨૮ ૫૦ ૨૫૪ સમિતિ ) અનુગારસૂત્ર— “બાળTળમાજે જટિવ વાતે, જાદવ, અજીમાળે, ૩૧મે, મા” અર્થાત “જ્ઞાનગુણપ્રમાણેના પ્રકાર ચાર છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ”-(૫૦ ૨૫૧૨૧૯ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy