________________
એ જ લ નક્કી કરીએ છીએ. જમીન વિગેરેમાં થતો નિત્ય ને ફકાર સં કઈ નજરે જુએ છે એથી એને બનાવટ કહેવામાં વાં આવે તેમ નથી અને એ ઉપરથી જ એને કઈ બનાવનાર
પણ કરી શકે તેમ છે. એકવાભાઈ, તમે તે નવાં નવાં લક્ષણે જ બદલશે જાઓ છે, તે પણ
જે દૂષણ વિનાનાં હોય તે ઠીક, પરંતુ એમ નથી, એ પણ ભૂલવાળાં જ છે. જેમકે, હમણું તમે ફેરફારને જ બનાવટનું મુખ્ય નિશાન સૂચવ્યું છે, તે અમારી સમજ પ્રમાણે “ઉડ પાણું પગ ઉપર’ જેવું છે. જે ઈશ્વરની વૃત્તિ કે સ્વભાવમાં કઇ જાતને ફેરફાર ન થત હેય તે તે એક જ રુપે રહેલો ઇધર સરજન, પાલન અને નાશના કામને શી રીતે કરી શકે? અને શી રીતે પહોંચી વળે? સરજ્યા. પછી જ્યારે તે પાળવાની વૃત્તિ કરે ત્યારે જ પાળી શકે, અને પાણી રહ્યા પછી જ્યારે તે મારવાની વૃત્તિ કરે ત્યારે જ મારી શકે. - આમ વૃત્તિને ફેરફાર થયા વિના એક જ વૃત્તિ કે એક જ વૃત્તિવાળો કોઈ પણ એક. જુદા જુદાં અને એક બીજાને નહિ મળતાં આવતું કાને પહોંચી શકે નહિ. હવે જ્યારે તમે સરજનાર, પાળનાર અને મારનાર એક ઈશ્વરને જ માને છે ત્યારે તમારે પણ ઈશ્વરના સ્વભાવમાં ફેરફાર થયાનું કબૂલ રાખવું પડશે અને તેમ માન્યાથી એ ફેરફારવાળા ઈશ્વરને પણ આ નવું બનાવટનું ધોરણ લાગુ પડશે એથી એને વળી કઈ બીજો બનાવનાર શોધ પડશે અને એ રીતે એક પણ બનાવનારનું ઠેકાણું નહિ પડે. એથી ફેરફારના ધોરણ વડે બનાવટન. સ્વરૂપને નક્કી કરી બનાવનારનું સાધન થઈ શકે એવું જણાતું નથી ત્યાં તે વડે બનાવનારની સિદ્ધિ તે દૂર રહી, કિંતુ તેની વાત પણ
શી રીતે થાય ? કહે, ભઈ! હવે તમને લાગતું હશે કે, માત્ર બનાવટ ઉપરથી જ. બનાવનારની અટકળ બાંધવી એ કેટલું બધું ઠેકાણું વિનાનું છે અને બનાવનાર સિવાય એક પણ બનાવટ બની શકતી નથી'-વસ્તુ માત્રને જોતાં જ તેના બનાવનારને પણ ખ્યાલ આવે છે” એવી એની તદન સીધી અને સાદી વાત કેટલી વાંકી, નબળી અને દલીલ વિનાની લાગે છે. પરંતુ જેમ જેમ તેનું ઉંડું ચિંતન અને વધારે ચર્ચા થાય છે તેમ તેમ તેની પરખ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org