________________
૧
પ્રકટ થયા. ક્રમે કરીને જેમ કાઇ ચક્રવતી પેાતાના રાજ્યભાર પોતાના પુત્રને સાંપે તેમ જ · શ્રીહરિભદ્રજીના ગુરૂજીએ પોતાના ગચ્છને સર્વસ્વ ભાર શ્રીહિરભદ્રજીને સોંપ્યા એટલે એ મુનિ શ્રીહરભદ્રજી, આચાય` શ્રીહરિભદ્રજી થયા અને જૈત-આચારનું, જૈતી અહિંસાનું, જૈની મધ્યસ્થતાનું અને જેની સાધુતાનું જાણે પોતે મૃ રૂપ ન હોય તેમ તેએ સ્થળે સ્થળે વિહરવા લાગ્યા. હરિભદ્રના શિષ્યા.
શ્રીહરિભદ્રજી જેવા ધર્મવીર હતા તેવા જ રણવીર તેમના એ ભાણેજ હતાઃ એક હુસ અને બીજો પરમહંસ. તે બન્નેને કાઇ નિમિત્તને લીધે વૈરાગ્યવૃત્તિ થઇ, તેથી તેઓને આ ધર્મમાઁ સમજાવીને ખેતે દીક્ષા આપી, અને વ્યાકરણ, સાહિત્ય તથા દર્શન શાસ્ત્રને અભ્યાસ કરાવીને તે બન્નેને અત્યંત નિપુણુ કર્યા. તે વખતે પૂર્વી તરના મગધ વિગેરે દેશમાં ઐાદ્ધદર્શનની ઘણી પ્રબળતા હતી અને અનેક ઠેકાણે એ પ્રખરતાર્કિક
શ્રીહરિભદ્રજીના પોતાના ગ્રંથા~~
महत्तराया याकिन्या धर्मपुत्रेण चिन्तिता ।
}}
आचार्य हरिभद्रेण टीकेयं शिष्यबोधनी ॥ " - श्रीदशवैकालिक नियुक्ति टीका. -૩ વેરાવર્.
२" जाइणिमय हरियाए रइता एते उ धम्मपुत्रेण हरिभद्दायरिएण
tr
.
विवृनं च याकिनीमहत्तरासू नुश्री हरिभद्राचार्यैः " पश्च सूत्रटीका.
४" कृतिर्धर्मतो याकिनी महत्तरासूनोः - आचार्य हरिभद्रस्य " - अनेकान्तजयपताका . ५" कृतिर्धर्मतो या किनी महत्तरासूनोः - आचार्य हरिभद्रस्य ''—રુજિતવિસ્તરા ૬. શ્રીહરિભદ્રજીએ પેાતાની આવશ્યકનિયુક્તિની ટીકામાં પશુ એ જે પ્રમાણે જણાવેલું છે-જાએ આ નિબધ (પૃ૦ ૭ (૫)
ખીજા ખીજા આચાર્યાંના ગ્રંથા
*r
9 याकिनी महत्तरासूनोः - आचार्य हरिभद्रस्य
r
२
"
ચાર્જિનીધર્મનું:”પ્રચન્જોય (રાગોલરસૂરિ )
३ · याकिनी महत्तराधर्मपुत्र श्री जिन भट्टाचार्य-शिष्य श्री हरिभद्रसूरिभिः " .. —મધ્યા ધ્યાહ્યાન ( દૂર્બનન )
૧. દીક્ષા લીધા પછી નામ ફેરવવાને રિવાજ શ્રીહરિભદ્રજીના સમયમાં ન હાતા તેમ તેમના પાત્રાના અને શ્રીહુંસ તથા પરમહંસના નામ ઉપરથી જ જાણી શકાય છે.
""
Jain Education International
ललितविस्तरा पञ्जिका ( मुनिचन्द्रसूरि
For Private & Personal Use Only
www.jainelibrary.org