________________
પાંચ તન્માત્રા—પમાત્રા, રસમાત્રા, ગંધમાત્રા, શબ્દમાત્ર અને સ્પર્શમાત્રા.
મન—એ જ્ઞાનેંદ્રિય પણ છે અને કર્મેન્દ્રિય પણ છે.
પાંચ મહાભૂત–ઉપર્યુક્ત તે તે તન્માત્રાઓમાંથી તેજ, પાણી, પૃથિવી, આકાશ અને વાયુ–એ મહાભૂત થાય છે–એ રીતે એ ચોવીશ તો થયાં.
પુરૂષ–એ પચ્ચીસમું તત્ત્વ છે, પુરૂષ અનો છે, સત્વ, રજ, તમેગુણરહિત છે, અનુભવ કરનાર છે, નિત્ય છે.અને ચિન્મય છે.
જે રીતે આંધળા માણસને ખભે લંગડે માણસ બેસે એટલે લંગડે કહે તેમ આંધળે ચાલે અને એમ એ બન્નેને પરસ્પર વ્યવહાર થાય તે રીતે પ્રકૃતિ અને પુરૂષને પરસ્પર સંબંધ છે.
મેક્ષ-પિતાના સહજ સ્વરૂપનું ભાન થવાથી પ્રકૃતિનો વિગ થયે જે સ્થિતિ થાય તે મોક્ષ.
પ્રમાણ–ત્રણ છે. પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ. ૪ જેનદર્શન ૩૪
જેમતમાં મુખ્ય દેવતા “જિન” છે–જે રાગ દ્વેષ, મેહ અને માનથી ખર સાર્થક છે, કારણ કે, એને સ્વભાવ કળી શકાતે જ નથી અને મનુષ્યો એમાં જ મુંઝાયા કરે છે.
૩૩. “પરમાણુ શબ્દનો ભાવ દૈતન્માત્રા” શબ્દથી સૂચવી શકાય છે. જૈનદર્શનમાં પરમાણુ શબ્દ ઉપરાંત એક એવા જ ભાવવાળે ‘
વણ' શબ્દ પણ આવે છે. “ પ્રદેશ’ શબ્દને પણ 'પરમાણુ'ના અર્થમાં જેનભાષામાં વાપરવામાં આવે છે પણ તે, અવિભકત પરમાણુને એટલે કોઈ જથ્થામાં રહેલા પરમાણુને જ સૂચવે છે અર્થાત જેનભાષામાં એકલા છઠ્ઠા પરમાણુ ને પ્રદેશ” શબ્દથી સૂચવી શકાય નહિ જ.
- ૩૪. “જેનદર્શન ને અનુસરનારા સાધુઓના ભેદ, આચાર અને વેષ સંબંધે પ્રસ્તુત પુસ્તકને પહેલે પાને જ જણાવવામાં આવેલું છે. એમાં એક બીજા જેન સંપ્રદાયના આચાર અને વેષ વિષે લખવામાં નથી આવ્યું, કારણ કે, એ સંપ્રદાય ગુણરત્નસૂરિની વ્યતીમાં ન હતું. એ સંપ્રદાયનું નામ શ્વેતાંબર સ્થાનકવાસી’ સંપ્રદાય છે. એને અનુસરનારા સાધુઓના વેશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org