________________
કર
છેવટ શ્રીરત્નશેખરણુએ, આ ગુણુરન સબંધે કરેલા પ્રશ'સાત્મક ઉલ્લેખ આપીએ છીએ:
श्रीगुणरत्नास्तृतीयाथ |
षड्दर्शनवृत्ति-क्रियारत्नसमुच्चय- विचारनिचयसृजः 1 एषां श्रीसुगुरूणां प्रसाद दे षडङ्कविश्वमिते श्रीरत्नशेखरगणिर्वृत्तिमिमामकृत कृतितुष्ट्यै ॥
અર્થાત્ “ દેવસુંદરસરના ત્રીજા શિષ્ય નામે ગુણુરત્નસિર થયા, એમણે યગ્દર્શનસમુચ્ચયની વૃત્તિ અને ક્રિયારત્નસમુચ્ચય વગેરે અનેક ગ્રંથા સરજ્યા –એ `સુગુરૂની કૃપાથી રત્નશેખરગણુએ ૧૪૯૬ માં આ (શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રની ) વૃત્તિને રચેલી છે. ’
?
વસતિમાં એમનું આચાર્યપદ થયું હતુ, તે વખતે લખમસહ સાનીએ મોટા ઉત્સવ કર્યાં હતા.
.
<<
૧૭. આ પ્રસ્તાવનામાં ‘ ગુર્વાવલી ’ નામના ગ્રંથને વિશેષ સભારવા પડયા છે—એ ગ્રંથમાંથી જ અહી લખેલી આ બધી હકીકત મળી શકી છે.એ ગ્રંથના કર્તા ‘ શ્રી સુંદરરિ ’ છે. આ સામસુંદરસૂરિ તે શ્રીમુનિ– સુંદરસૂરિના શુરૂ થાય, આ ‘ સામસુંદરસર ’ને લગતી વધૂ હકીકત · માટે જાએ સામસભાગ્યકાવ્ય. ‘ સામસુંદર ’ ના શિષ્ય શ્રીમુનિસુંદર સમર્થ ગ્રંથકાર હતા અને પ્રખરમાંત્રિક પણ હતાઃ જૈનસમાજમાં વર્તમાનકાળે
"
સ્મરણુ ' તરીકે પ્રસિદ્ધ થયેલું ‘સતિકર’ સ્તાત્ર આ સામસુંદરના શિષ્ય મુનિસુંદરે જ રચેલું છે, એ ઉપરાંત મુનિસુંદરની કૃતિમાં ‘અધ્યાત્મકપદ્રુમ’ વગેરે ગ્રંથા આવી જાય છે. ‘ મુનિસુંદર ’ માટે ‘ ગુર્વાવલીની ’ની પ્રસ્તાવનામાં વિશેષ લખવામાં આવેલું છે.
Jain Education International
در
૧૮. એમને પાટણમાં ૧૪૫૮માં આચાર્યપદે સ્થાપવામાં આવ્યા હતા. આમણે ૧૪૫૬માં ‘તિજીતકલ્પ’ ની વૃત્તિ રચેલી છે તથા ‘નવતત્ત્વ' ની અવર ' પણ એમણે જ રચી છે.
૧. જાએ ક્રિયારનસમુચ્ચયની અંગ્રેજી પ્રસ્તાવના ( પુ ૧ )
:
more
For Private & Personal Use Only
www.jainelibrary.org