________________
૧૦
છે તો એ કલ્પના આચાર્ય હરિભદ્ર માટે પણ ખરાખર બંધબેસતી છે એટલે અચાર્ય હરભદ્રને એમણે ( પેાતાના ગ્રંથામાં) નોંધેલાં પૂર્વગત પ્રકરણાની યાદી ઉપરથી એ પ્રકરણેાનાં સમસમયી ન માની શકાય, પણ એમ કહેવાય કે, પરંપરાએ સાંભળેલાં વા એમના સમયના કે ગ્રંથમાં નોંધેલાં એ પ્રકરણેાતે એમણે જણાવેલાં છે, નિહ કે એ પ્રકરણાના એ સમસમયી હતા માટે એમણે એ પ્રકરણાને તેાંધેલાં છે. આવી સ્પષ્ટ અને સપ્રમાણ હકીકતને આચાયશ્રી ધારે તો જરૂ' સમજી શકે, પણ ઇતિહાસના વિચાર કરતી વખતે વિચાર સમતોલપણું ન રાખી શકે તે એ કદી સરલ વાતને પણ ન સમજી શકે એ જરૂર યાદ રાખવા જેવું છે.
૫. આચાર્યશ્રી પોતાની પાંચમી દલીલમાં એમ જણાવે છે કે,
'' अन्यच्च श्रीमतां हि समयेो ब्राह्मी लिपिप्रचारवानेवेत्यावश्यक बृहद्वृत्तिगतश्रीमद्वाक्येन यथा घटिकासंस्थाना घकारः ( ? ) कुरुण्टिका संस्थानश्वकार; (१) ત્યાદ્રિ તપ માયાલિસ્ટિવિવિધાના નૈઋવિધ રચનેન જ્ઞાયતે, (અર્થાત્ “જે સમયે બ્રાહ્મી પતા પ્રચાર હતા એ સમયે આચાર્ય હરિભદ્ર હયાત હતા, કારણ કે, એમણે જણાવ્યું છે કે, Ü'કારને ઘાટ ઘડી જેવા છે અને ચ’કારના ઘાટ પુતળી જેવા છે અને તે (અક્ષરશ્રુત) બ્રાહ્મી વગેરે લિપિતા ભેદથી અનેક પ્રકારનું છે.” )
આચાર્ય શ્રીએ આપેલી એ દલીલમાં આવશ્યક વૃત્તિના ( પૃ૦ ૨૪ આ શ્યક) પાના આચાર્ય હરિભદ્રના સમય સાથે શા સબંધ છે, તે જ પ્રથમ વિચારવા જેવું છે. જ્યાં એ પાડ આચ હરિભદ્રે મૂકેલ છે તે અક્ષરશ્રુતનું પ્રકરણ છે. આચાર્ય હરિભદ્ર અક્ષરશ્રુતના ત્રણ ભેદ જણાવે છે:
.
સ ંજ્ઞાઅક્ષર, વ્યંજનઅક્ષર અને લબ્ધિઅક્ષર- સજ્ઞાઅક્ષર એટલે અક્ષત્રના એક પ્રકારના આકારા. જેમકે; ધ'ને ઘાટ ઘડી જેવા છે અને તે ઘાટ "પુતળી જેવે છે ઇત્યાદિ તે સત્તાઅક્ષરશ્રુત બ્રાહ્મી વગેરે લિપિના ભેદથી અનેક પ્રકારનું છે” (જૂએ આવશ્યક વૃત્તિ પૃ૦ ૨૪) આચાય હરિભદ્રના આ ઉલ્લેખથી તેમને બ્રાહ્મીલિપિના સમયના શી રીતે માની શકાય ?
આચાર્યશ્રીની ચેાથી દલીલ સંબંધે અમે જે ઉલ્લેખ આગળ કરેલા છે. તે જ ઉલ્લેખ તેમની આ પાંચમી દલીલ માટે પૂરતા છેઃ એમણે (આચા રિભદ્રે !) એ અક્ષરા સંબધે લખેલી હકીકત એમની પૂના ગ્રંથામાંથી લઈને લખેલી છે વા પરપરાએ સાંભળીને લખેલી છે, એ જ ગ્રંથન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org