________________
૧૦૮
કરે તે અમે નથી ધારતા કે, તેઓ એ એ પુરૂષ સંબંધે પોતે લખેલું આ “અષાં િધાનમનિર્ષિતાને ના ” લખાણુ ફેરવ્યા સિવાય રહે. કદાચ તેઓને ચિનાઇયાત્રીથી માંડીઅત્યાર સુધીના બધા ઈતિહાસશાસ્ત્રિઓ ભાત જ જણાતા હોય તે જરૂર તેમણે એ વિષેને પિતાને સપ્રમાણ અભિપ્રાય પ્રગટ કરવો જોઈએ.
(૪) કોઈ ગ્રંથકાર પોતાના ગ્રંથ માં ઘણું પ્રાચીન ગ્રંથોની વા તે ગ્રંથેનાં પ્રકરણની નોંધ કરે તેથી એ નેધ કરનાર ગ્રંથકાર અને એણે નેધેલા પ્રાચીન ગ્રંથો કે તેનાં પ્રકરણો સમાન સમય ક૯પ એ સંવત ૧૯૭૮ ના કેઈ લેખકે પિતાના ગ્રંથમાં કરેલી વેદની ને વા તેનાં પ્રકરની નધિ કે આચારાંગ વગેરે સૂની નોંધે કે તેના પ્રકરણોની ને છે ઉપરથી એ લેખકને એણે નેધેલા વેદના કે આચારાંગાદિસૂત્રના સમયને ગણવા જેવું છે. આચાર્ય હરિભદ્ર પિતાનાં પ્રકરણમાં પૂર્વોની કે પૂર્વગત પ્રકરણની નેંધ કરે એટલે આપણે એમ શી રીતે કહી શકીએ કે, એ આચાર્ય હરિભક પૂના કે પૂર્વોનાં પ્રકરણોના સમસમી હતા? જે આપણે એમ કહી શકતા હોઈએ તો શ્રીષભદેવનું જીવન લખનાર આચાર્ય હેમચંદ્રને આપણે શ્રી ઋષભદેવના સમસમયી માનવા જોઈએ અને સાથે એમ પણ સ્વીકારવું જોઈએ કે કોઈ પણ લેખક પિતાના સમસમી વૃત્તાને જ ઉલ્લેખ કરે છે, નહિ કે કોઈ સાંભળેલાં છત્ત તેને કે પરંપરાએ દતરી આવેલાં વૃત્તાંતને. વિશેષાવક ભાષ્યગત ગા૦ ૧૧૬ (૫૦ ૭૬ ના) વાકય “ગોમર્થિ” ની ટીકા કરતાં આચાર્ય માલધારી હેમચંદ્ર જણાવે છે કે, “અડચત્ર પૂર્વજમિતિ” એ જ પ્રકારના આ બીજા પાઠો પણ એમાં મળે છેઃ
તિ પૂર્વજતનાથાવાઃ ” (ગા૧૧૭ પૃ. ૭૭) “અનcરવક્શનઅપૂર્ણાસાણાયામેતત્ નિત્યતે” (ગા. ૧૨ ૭ પૃ૦ ૮૨) “ પુનરા પૂર્વજત
થા?” (ગા) ૧૨૮ પૃ૦ ૮૨) “તિ પૂર્વગત :” (પૃ. ૮૩ ગા. ૧ર ૮) ભાષ્યકારે એ એ ગાથા‘પૂર્વગત’ છે એમ તે નથી કહ્યું અને ટીકાકારે એ એ ગાથા પૂર્વગ' કહીને જણાવેલી છે તેથી શું આપણે એમ ન કપી શકીએ કે આચાર્ય માલધારી હેમચંદ્રને પણ પૂર્વા કંઠસ્થ હતાં, એથી જ એમણે એ એ ગાથાને પૂર્વગત કહેલી છે? આપણે કદાચ આ મલધારી હેમચંદ્રને પૂર્વ ધર ન માની શકીએ અને એમ કહીએ કે, એ તે એમણે કરંપરાથી સંભળાતું આવેલું વા બીજા ગ્રંથોમાં પોતાને મળી આવેલું ઘેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org